________________
પરિણામ
૧૩. જાતિવર્ગ
૧૪. શિક્ષાવ
૪૭
૭. આસક્તિનું દુષ્પરિણામ, ૮. સાધુતા વેશથી આવે કે ગુણથી ?, ૯. પતિતનો પશ્ચાતાપ, ૧૦. ભોગની અભિરુચિનું પરિણામ, ૧૧. પતિતનો આખરી નતીજો.
પા. ૬૦
૧. વર્ણાશ્રમની વ્યવસ્થા જાતિવાદથી નહિ પરંતુ કર્મ ૫૨થી બંધાઈ છે, ૨. આત્મવિકાસ માટે સર્વને સમાન હક્ક છે, ૩. બ્રાહ્મણ કોણ ?, ૪. બ્રાહ્મણ શાથી ?, પ. બ્રાહ્મણનાં લક્ષણો, ૬. આ વિશ્વમાં બ્રાહ્મણ કોણ નથી ?, ૭, ૮. સાધુ, મુનિ, તાપસ અને બ્રાહ્મણનાં વિશિષ્ટ લક્ષણો.
પા. ૬૩
જાગૃતિ
૧. સુખેથી કોણ સૂઈ શકે ?, ૨. કાળની કરાલ ફળ, ૩. વિકાસ સાધવાનો વખત કયો ?, ૪. દુર્લભ શું ?, ૫. બધા મનુષ્યો સમાન હોઈ શકે ?, ૬. સમયની વિચિત્રતા, ૭. ઝાકળના બિંદુ સાથે માનવના ચંચલ જીવનની સરખામણી. તૃષ્ણાની વિચિત્રતા
૮. તૃષ્ણા શાથી છીપે ?, ૯. ચંચળચિત્તને વશ કરવાનો ઉપાય