________________
૪૧
નિષેધાત્મક ૨૮. નિદ્રા, મશ્કરી ને છાની વાતોનો ત્યાગ, ૨૯. સ્વનિંદા, અન્ય પ્રશંસા ને અહંકારનો ત્યાગ, ૩૦. કામવાસના અને સર્વ શંકાસ્થાનોનો ત્યાગ, ૩૧. જ્ઞાનીની અવગણનાનો ત્યાગ, ૩૨. શુદ્ર સંસર્ગ તથા કોપનો ત્યાગ, ૩૩. ક્રોધાદિ ચંડાળ અને પ્રલાપનો ત્યાગ, ૩૪, છુપાવવાનો ત્યાગ, ૩૫.
દુષ્કૃત્યનો ત્યાગ, ૩૬. અસ૬ વર્તનનો ત્યાગ. દોષનિર્દેશ
૩૭. સડેલી કૂતરી સાથે દુરાચારીની સરખામણી, ૩૮. ૩૯. પરપીડા તરફ ઉપેક્ષા કરનાર અને કામભોગોમાં રત રહેનાર મનુષ્યોની દવાગ્નિમાં બળનાર પ્રાણીઓ સાથે સરખામણી, ૪૦. ગુમાની, માયાવી ને શઠનું સંસાર પરિભ્રમણ, ૪૧. એક જ પદાર્થની પાત્ર પરત્વે થતી ભિન્ન ભિન્ન અસ૨, ૪૨. ભૂંડ સાથે કુશીલની સરખામણી, ૪૩, સ્વાર્થી, અસંતોષી અને પાપીની
પામર દશી. ચિંતન
૪૪, ૪૫, અહોરાત્રિના પ્રત્યેક કાર્યોનો નમ્ર ભાવે
હૃદયપૂર્વક આત્મપશ્ચાત્તાપ. ૨. આત્મવર્ગ
પા. ૧૭ લક્ષણ
૧. આત્માનાં લક્ષણો, ૨. અમૂર્ત હોવા છતાં તેને બંધનો શાથી ?