________________
૪૦
અનુક્રમણિકા
૧. સાહકવર્ગ
પા. ૧ સંયમ
૧. દાતાથી અપરિગ્રહી શ્રેષ્ઠ. ૨, સંયમમાં વિવેકની જરૂર. ૩. વિવેકીનાં લક્ષણો. ૪. સંયમીનાં લક્ષણો. ૫. સંયમની શ્રેષ્ઠતા. ૬. ગૃહસ્થાશ્રમમાં સંયમની શક્યતા અને તેનું ફળ. ૭. તળાવના જળની આયાત સાથે પાપની
તુલના. ૮. સંયમ અને તપ દ્વારા પાપનો છૂટકારો લક્ષણ
૯. આદર્શ જૈન. ૧૦. મુમુક્ષુ. ૧૧. મુનિ. ૧૨. વિશ્વવલ્લભ કોણ બને ? ૧૭. ધર્મધ્યાન કોને કહેવાય? ૧૪, ૧૫, ૧૬, ૧૭ વિનીતનાં પંદર લક્ષણો.
વિધેયાત્મક કર્તવ્ય
૧૮. પાપનો ડર, ૧૯. સંકટોમાં સહનશીલતા, ૨૦. અંત્ય વખતે મૂલ્યવાન પદાર્થનું રક્ષણ, ૨૧. તે જ રીતે કિંમતી સત્ત્વનું રક્ષણ, ૨૨. ગુરુભક્તિ, ૨૩, વાણી અને કર્મથી મહાજનોની સેવા, ૨૪. સત્સંગનો સદુપયોગ, ૨૫. ભવપાર જવાના સાદા ઉપાય, ૨૬. ગૃહસ્થ હો કે ત્યાગી હો પરંતુ સંયમીની જ સફળ ગતિ, ૨૭. દિવ્યગતિ પામવાનો ઉપાય.