________________
૪૨
પરિસ્થિતિ
૩. કર્મનો કર્તા અને ભોક્તા ભિન્ન હોઈ શકે?, ૪. શુદ્ધાત્મા ને દુરાત્માની તુલના.
દમન
૫. આત્મદમનની આવશ્યકતા, ૬. સંયમની સ્વતંત્રતા અને સ્વચ્છંદની પરતંત્રતા, ૭. સુભટ અને આત્મવિજેતામાં શ્રેષ્ઠ કોણ?, ૮. આપણાં
શત્રુ કોણ?, ૯. લઢવું કોની સાથે? ૩. ધર્મવર્ગ
પા. ૨૦ લક્ષણ
૧. ધર્મનાં લક્ષણો, ૨. ધર્મિષ્ઠનાં લક્ષણો,
૩. સત્ય ધર્મનું સુરમ્ય ફળ સ્થાન
૪. ચિત્તની વિશુદ્ધિ દુર્લભતા
૫. સદ્ધર્મની આરાધનાથી શો લાભ?, ૬. ધર્મની
દુર્લભતા કેવી અને કેટલી ? ધમધર્મનું પરિણામ
૭, ૮, પાથેય વિના પાંથાની સ્થિતિ સાથે ધર્મવિહોણાની તુલના, ૯. ધર્મને નામે અધર્મ આચરનારની ભયંકર દશા, ૧૦. પાપ અને ધર્મનું
આખરી પરિણામ. સદ્વર્તન
૧૧. જીવન વ્યવહાર સાથે ધર્મનો સંબંધ, ૧૨. કર્મો કરવા છતાં પાપબંધન ન થાય તેવો સરળ માર્ગ,