________________
વેરી વ
૫૫
અને તપશ્ચર્યા રૂપી જળની ધારાઓ છાંટવામાં આવે તો તે ક્રમપૂર્વક ઠરી જવા માંડે છે અને પછીથી બાળતા નથી.
૩. ૨૩ : ૫૩
वाणस्स सव्वस्स पगासणाए, अन्नाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एगन्तसोक्खं समुवेइ मोक्खं ॥ ७ ॥ પૂર્ણ જ્ઞાન પ્રકાશંતા અજ્ઞાન મોહ વતાં; રાગદ્વેષ જતાં પામે એકાંત સુખે મુક્તિનું. ૭
અજ્ઞાન અને મોહના ત્યાગથી જ્ઞાનનો પ્રકાશ થાય છે અને સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશની પહેલાં રાગ અને દ્વેષનો ક્ષય થઈ જવાથી એકાંત સુખકારી એવું મોક્ષપદ શીઘ્ર પામી શકાય છે.
નોંધ : કષાયો ઉપર વિજય મેળવવો એ જ સાધકનું કામ કરે છે. જેટલો કષાય પર વિજય તેટલી જ સાધકની મિલકત. ઉ.૩૨ : ૨