________________
ત્યાગ માટે આજ્ઞા લેતાં થયેલી પારસ્પરિક તાત્ત્વિક ચર્ચા – પૂર્વકાલે અધમગતિમાં ભોગવેલી વેદનાનું વર્ણન – આદર્શ ત્યાગ. ૨૦. મહાનિર્ગથીય
૧ ૨૫ શ્રેણિક મહારાજા અને અનાથીમુનિનો આશ્ચર્યકારક સંયોગ – અશરણ ભાવના – અનાથતા અને સનાથતાનું બયાન-કર્મનો કર્તા તથા ભોક્તા આત્મા જ છે તેની પ્રતીતિ – આત્મા પોતે જ પોતાનો શત્રુ તથા મિત્ર છે – સંતના સમાગમથી મગધપતિને ઉપજેલો આનંદ. ૨૧. સમુદ્રપાલીયા
૧૩૩ ચંપાનગરીમાં વસતા ભગવાન મહાવીરના શિષ્ય પાલિતનું ચારિત્ર – તેના પુત્ર સમુદ્રપાલને એક ચોરની દશા જોતાં જ ઉત્પન્ન થયેલો વૈરાગ્ય – તેમની અડગ તપશ્ચર્યા – ત્યાગનું વર્ણન. ૨૨. રથનેમીય
૧૩૭ અરિષ્ટનેમિનું પૂર્વજીવન – તરુણવયમાં યોગસંસ્કારની જાગૃતિ – સહજ નિમિત્તથી પરણવા જતાં ઉત્પન્ન થયેલો વૈરાગ્ય – સ્ત્રીરત્ન રાજુમતીનું અભિનિષ્ક્રમણ – રથનેમિ અને રાજુમતીનું આકસ્મિક એકાંતમાં મિલન – રથનેમિની જાગૃત થયેલી વાસના – રાજી મતીની અડગતા – પ્રબળ પ્રલોભનમાંથી રથનેમિનો ઉદ્ધાર – સ્ત્રીશક્તિનું જવલંત દશ્ય. ૨૩. કેશિગૌતમીય
૧૪૬ શ્રાવસ્તીનગરીમાં મહામુનિ કેશીશ્રમણ અને જ્ઞાની ગૌતમનું મિલનગંભીર પ્રશ્નોત્તર– કેશી મહારાજની કાર્યદક્ષતા-સમયનો સાદ પરસ્પરના સમાગમથી પરિષદમાં વ્યાપી રહેલો આહ્વાદ. ૨૪. સમિતિઓ
૧૬) આઠ પ્રવચન માતાઓનું વર્ણન – ભિક્ષુની તે માતાનું વાત્સલ્ય – સાવધાની અને સંયમનું સંપૂર્ણ વર્ણન – કેમ ચાલવું, બોલવું, આજીવિકા મેળવવી, વ્યવસ્થા જાળવવી – મન, વચન અને કાયાનો સંયમ કેમ જાળવવો તેનું સંપૂર્ણ બયાન. ૨૫. યજ્ઞીય
૧૬૬ યાજક કોણ ? યજ્ઞ કયો ? – અગ્નિ કઈ ?-બ્રાહ્મણ કોને કહેવાય ? –
૩)