________________
૩૫૨
ગીતા દર્શન
परस्तस्मात्तु मावोऽन्योऽक्यक्तोऽव्यकात् सनातनः । यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ॥२०॥ अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् । यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम !! ર૧ / पुरुषः स परः पार्थ भक्त्या लम्यस्तवनन्यया । વસ્થાન્તઃનિ મૂરિ ચેન સર્વનિ તતમ+ || ૨૦ | હજાર યુગનો દા'ડો, જે જાણે બ્રહ્મ દવનો; ને એવડી જ રાત્રીય, તે જ્ઞાતા દિન રાતના. ૧૭ અવ્યકતથી સહુ વ્યકિત, ઊઠે દિન ઊગ્ય અને રાત્રિ પડયે શમી જાતી, તે જ અવ્યકતમાં વળી. ૧૮ તે જ આ ભૂતનો સંઘ, જન્મી જન્મી શમી જતો; પરાધીનપણે પાર્થ ! શમે રાત્રે, દિને ઊઠે. ૧૯ તે અવ્યકતથી અવ્યકત, બીજો જે ભાવ શાશ્વત; નાશ પામે ભૂતો સર્વે, તોયે તે નષ્ટ ના થતો. ૨૦ અક્ષર તે જ અવ્યકત, કેવાય તે પરંગતિ; જે પામી ન ફરી જન્મ, તે મારું ધામ છે પરં. ૨ ૧ પર પુરુષ તે લાધે, પાર્થ ! અનન્ય ભકિતથી;
જેની અંદર સહ ભૂતો, તેથી આ સર્વ વિસ્તૃત.+ ૨૨ (ભારત!) હજાર યુગ લગીનો બ્રહ્મનો દિવસ છે અને હજાર યુગ લગીની રાત્રિ છે, એવું જેઓ જાણે છે તે દિનરાતના (ખરેખરા) જ્ઞાતા- જાણકાર છે. વળી પુરાણના શબ્દોમાં કહું તો) એ (બ્રહ્મનો) દિન ઊગતાં અવ્યકત પ્રકૃતિ (જીવની પરા પ્રકૃતિ)માંથી બધી વ્યકિતઓ જન્મે છે અને પાછી રાત્રિ આવતાં વળી ત્યાં જ તે અવ્યકત નામવાળા તત્ત્વમાં લીન થઈ જાય છે. હે પાર્થ ! (તે વ્યકિતઓ એ જ તે ભૂતનો સમુદાય, માટે) તે જ આ પ્રાણિસમુદાય આમ પેદા થઈ થઈને લય પામે છે. મતલબ કે પરાધીનપણે રાત્રે લય પામે છે અને પાછો દિન ઊગ્યે ઊપજે છે. (ઉપર જે અવ્યકતની વાત કરી) તે અત્યકતથી પણ બીજો વળી પર અવ્યકત ભાવ છે. જે બધાં ભૂતો નાશ પામતો નથી. (અરે પરતપ!) તે જ અવ્યકતને જ્યાં પ્રતિષ્ઠિત છે સહુ (પાઠાંતર)