________________
ગીતાદર્શન liuuuuuuuuuuuuuuuuull અધ્યાય પંદરમો
ઉપોદ્ઘાત સાંપ્યપરિભાષા પ્રમાણે પ્રકૃતિજન્ય ગુણોનું સારી રીતે સ્પષ્ટીકરણ થયા પછી વેદો તથા ઉપનિષદોની પરિભાષામાં આવતા સંસારવર્ણનને ઉપનિષદોએ જે અશ્વત્થ નામના વૃક્ષ સાથે ઘટાવ્યું છે, તે વિષે ગુરુદેવ આ અધ્યાયમાં ચોખવટ કરે છે, અને ગમે તેવું સચોટ હોય તોય તે સંસારનાં આદિ અંત કે પાયો મળતાં જ નથી માટે એ બધી શાસ્ત્રચર્ચાથી પર એવું પરંતત્ત્વ જાણી લેવું એ જ યોગ્ય છે, એમ સમજાવે છે; એવો પરંઆત્મા સંસારમાં કામ કરનારાં તત્ત્વો કરતાં કોઈ નિરાળો જ છે, જગતભરમાં એના તેજે જ બધું કાર્ય ચાલે છે, છતાં એ નિરાળો કેવી રીતે, તે અજબ પ્રકારે – આ અધ્યાયમાં સમજાવવામાં આવ્યું છે. માટે આ અધ્યાયનું નામ “પુરુષોત્તમયોગ” યથાર્થ છે. હવે તે અધ્યાયમાં પ્રવેશ કરીએ.
पअदशोऽध्यायः
અધ્યાય ૧૫ મો ऊर्ध्वमूलमधः शाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ||१||
अधश्चोर्ध्व प्रसृतास्तस्य शाखा
गुणप्रवृद्धाविषयप्रवालाः । अधश्च मूलान्यनुसंततानि
મનુવન્ધીનિમનુષ્યો /રના न रुपमस्येह तथोपलभ्यते
नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा । अश्वत्थमेनं सुविरुढमूलम
सङ्कशस्त्रेण दृढेन छित्वा ।।३।। ततः पदं तत्परिमार्गितव्यं
यस्मिन् गता न निवर्तन्ति भूयः ।