________________
અઘ્યાય ચૌદમો
અર્જુન બોલ્યા :
પ્રભો ! કળાય શાં ચિહ્ન થયેલો ત્રિગુણાતીત ? એના આચાર શા હોય ? શેં એ ગુણ ત્રણે તરે ? (૨૧)
૪૯૯
(હે) પ્રભો ! આ ત્રણે ગુણોથી અતીત થાય છે તે કયાં ચિહ્નો થકી(ઓળખાઈ શકે ) ? (અથવા તો) એના આચાર શા હોય ? અને આ ત્રણે ગુણોને એ શી રીતે વટાવી શકે છે?
(એ મારા પ્રશ્નનો આપ કૃપા કરી ખુલાસાવાર જવાબ આપો.)
નોંધ : ત્રિગુણાતીતનાં બાહ્ય ચિહ્નો અને ચર્ચા કેવાં હોય તથા ઈ રીતે એ ત્રણે ગુણો વટાવી શકે ? આ મુદ્દાના બે પ્રશ્નો અર્જુને મૂકયા છે. અને ગીતાકાર પ્રથમ પ્રશ્નનો ઉત્ત૨ ૨૨-૨૩-૨૪ તથા ૨૫ શ્લોકમાં તેમજ બીજા પ્રશ્નોના ઉત્તર છવીસમાં શ્લોકમાં નીચે મુજબ આપે છે :
સારસા
I
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव 1 न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते । गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेंगते ||२३|| समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ||२४|| मानापमान योस्तुल्यो तुल्यो मित्रारिपक्षयोः । सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते स गुणान् समतीत्यैतान् बह्मभूयाय कल्पते પ્રકાશ, પ્રવૃત્તિ કે મોહ કોઈ રીતે ય પાંડવ પ્રવર્ત્યે દ્વેષ ના પામે, નિવર્તો ન કરે સ્પૃહા. ઉદાસીન પરે રે'તો, ન ડગે જે ગુણો થકી; ગુણો વર્તે ભલે એમાં, જે રહે સ્થિર ના ડગે. ૨૩ આત્મનિંદા-સ્તુતિમાં ને, દુઃખેસુખે પ્રિયાપ્રિયે; ઢેફે પાણે તથા સોને, સમત્વી સ્વસ્થ ધીર જે. ૨૪
||રા
।
॥ २६||
!
૨ ૨