________________
૪૭૨
ગીતા દર્શન
હવે ય અથવા ક્ષેત્રજ્ઞનું લક્ષણ કહે છે: ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतम श्रुते । अनादिमत्परंब्रह्म न सत्तन्नासदुच्यते || १२|| सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् । सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य निष्ठति ॥ १३|| सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् । असत्त्कं सर्वमृच्चैव निर्गुणं गुणभोकत च ॥ १४|| बहिरन्तश्च भूतानामचरं चरमेव च । सूक्ष्मत्वात्तदबिज्ञेयं दूरस्थं चान्तिके च तत् ||१५|| अविभत्कं च भूतेषु विभत्कभिव च स्थितम् । भूतभतृ च तज्झेयं ग्रसिष्णु प्रभविष्णु च ।।१६।। ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते । ज्ञानं झेयं ज्ञानगम्यं हृदि सर्वस्य धिष्टितम् (Tો. પ્ર.પા.) સર્વસ્ત્ર ટૂરિ વેખિતમ || ૧૭ી જે જ્ઞય તે હવે ભાખું, પામે જે જાણી અમૃત; તે અનાદિ પરંબહ્મ, ન સત્ અસતે ય ના. ૧ ૨ ચોમેર આંખ ને કાનો, મોં માથું પગ ને કરો, એવું એ સર્વને વ્યાપી, લોકમાંહે રહેલ છે. ૧ ૩ સૌ ઈન્દ્રિય ગુણો ભાસે, છતાં પોતે નિરિન્દ્રિય; નિર્ગુણી ગુણનું ભોકતા, સૌનું ભર્તા અલિપ્ત છે. ૧૪ બહાર ને ભૂતો માંહે, ચર ને અચરેય તે; સૂક્ષ્મ હોવાથી અય, દૂર છે ને નજીક છે. ૧૫ અવિભકત વળી ભૂતો, માંહે રહ્યું વિભકત શું; શેય તે ભૂતભર્તાને, જન્મ-સંહાર-શીલ છે. ૧૬ તેજ છે તેજનું યે તે, પર છે અંધકારથી; જ્ઞાન તે ય તે જ્ઞાને ગમ્ય તે સૌ ઉરેરહ્યું. ૧૭