SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ બહેનને રાજી રાખવા રુકીએ તે લગ્ન મોંજૂર કર્યું અને એ પછી પ્રદ્યુમ્નપુત્ર અનિરુદ્ધ સાથે એની પૌત્રી રાયનાનું લગ્ન યેાજ્યું એ પ્રસંગે બળદેવ ત્યાં આવેલા, તેમની સાથે જુગારની રમતમાં જીત બાળત રુકમીને ઝઘડે થત. બલદેવ એ ગદા મારીને તેની હત્યા કરી, એ જ રીતે ખલ્વલ નામના દૈત્યને મારીને યજ્ઞશાળાની પણ બલરામે રક્ષા કરેલી. (૭) બાણાસુર પર વિજય બલિરાજાના મેટા પુત્રનું નામ બાણાસુર હતું. તેની પુત્રીએ સ્વપ્નમાં અનિરુદ્ધને જોયે. તે મને મન તેને વરી. તેની સખી ચિત્રલેખાએ સિદ્ધિમય શક્તિથી પત્ર ગહિત અનિરુદ્ધને રાત્રે જ તેના મહેલમાં કાઈ જાણે નહિ તેમ હાજર કરી દીધે. બેયનાં હૃદય પ્રયરસથી રસાઈ ગયાં. બાણાસુરને ખબર પડી એટલે અનિરુદ્ધને નાગપાશથી બાંધી દીધું. નિરુદ્ઘને કાંડાવવા બલરામ, પ્રધ્યુમ્ન, અને ભગવાન પાતે શણિતપુર પડે. બાણાસુરની મદદમાં શિવજી અને તેમની સેના આવી પહેાંચ્યાં. ધમસાણ યુદ્ધ મર્યું. શિવસેના વેરણહેરણ થઈ ગઈ. બાણાસુરની ભુજામ કપાઈ ગઈ. આખરે નમીને પોતાની કન્યા! ધ-વિવાહ મ ંજૂર કર્યાં અને પેતે કૃષ્ણભક્ત ખની ગયા. આમ શ્રીકૃષ્ણે નરાધમ રાજાએ, ગર્વિષ્ઠ માંધા અને દૈત્યો તથા અસરાને પૃથ્વી પરને ભાર હળવેા કરી દ્વારકાને બધા પ્રકારના ભથી મુક્ત કરી, (જ) ચંદ્રુવ‘શીઆનું નૈતિક આધિપત્ય ભગવાન કૃષ્ણે અને તેમન! વશોએ પૃથ્વી પરને! ભાર હટાવ્યે હાવાથી એમને પ્રભાવ સારાય ભારત પર છાઈ ગયા. સગ્રાસ સૂર્ય મહષ્ણુ નિમિત્તે કુરુક્ષેત્રમાં મળેલા મહામેળામાં આ વિશે પૂરેપૂરો પરિચય થયા. કુરુક્ષેત્રમાં પેત્તાના પક્ષના, શત્રુપક્ષના અને
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy