SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ તટસ્થ એવા અનેક રાજવીએ આવ્યા હતા. તાજી, વસુદેવજી, દેવકી, ઉગ્રસેનજી, નંદ, યશેાદ, ગેપીએ, દ્રૌપદી અને કૃષ્ણની પટરાણીએ સહિત ૧૬૧૦૮ રાણીએ, પાંડવે!, કૌરવેશ, ગાંધારી અને ઋષિમંડળ ત્યાં આવ્યાં હતાં. વસુદેવજીએ યજ્ઞમહેસવ કર્યા, ન દબાબા અને ગેપીએને ભેટ આપી અને સૌએ એકબીનના કુશળ સમાચાર પૂછી ભગવાન અને બલરામ પાસે બધાએ મા - દન માગ્યું કે જે રીતે આપે ત્રજગાકુળ ને ભૃ ંદાવનમાં ધર્માં પરાયણુ સમાજ રચ્યા છે, જે રીતે આપ દ્વારકામાં સ્વત ંત્રતા, સમાનતા અને સમતાથી સર્વાંતે સાચવી ઉગ્રસેન અને અક્રૂરજીની છત્રછાયામાં ગણતંત્ર વિકસાવી રહ્યા છે!, એ રીતે સારાયે ભારતમાં ધર્મરાજ્યની સ્થાપના કેમ અને કયારે કરવી એ માટેની દારવણી આપે. ભગવાને ઋષિમુનિએ, સત્તા અને સેવાને વિનયપૂર્વક એમના ધર્મ સમજાવતાં કહ્યું : (ઉપતિ) આ દેશની સંત - પર‘પરાએ; સાથે લીધી ભારતની પ્રશ્નને; જગપ્રેમ છતી; સદુધર્મ દ્વારા યુગે યુગે વધુ વિશુદ્ધિ કીધી. (પા, ૧૮૪) મદાંધ થવાથી, બેસ્યા બ્રાહ્મણેાએ રાજ્યાશ્રય સ્વીકારવાથી, ક્ષત્રિયે! લેાભવશ વર્તતા હૈાવાથી અને સેવા સ્વાથી થવાથી વર્ણવ્યવસ્થાનૈ! અનુભવધ તૂટી ગચા છે. તેને ઉપાય એ છે કે ક્રાંત સંતના માદન નીચે સ ંતા, ભક્તો તે સેવા પ્રશ્નનું ઘડતર કરી તેના સ્તરને ઊંચે। લઈ લોકનીતિને ઉત્કર્ષ કરે અને કૈ કીર્તિને શ્રુતિ દ્વારા પુષ્ટ કરનાર મિષ્ઠ રાજા પ્રજામાં અન્ય, સ્વાતંત્ર્ય, સયમ અને સામાજિક ન્યાયપરસ્ત સત્યને સર્વત્ર પ્રતિષ્ઠિત કરે તેા ગાકુળવ્રજની આદર્શ ગ્રામરચનાને લક્ષમાં રાખી, :રકાની સુવ્યવસ્થાને વ્યવહાર
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy