SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારિકાનિર્માણ અને કાલયવનના નાશ અનુષ્ટુપ સહાય પ્રભુની હાય, ત્યાં થાતું સર્વાં પાધરું; કેમકે જગસ્વામી જ્યાં, અધૂરું પણ ત્યાં થતું. ૧ જ્યાં જેવા હુમલાખાર, ત્યાં તેવા થાય સામને; અંતે સત્ય–અહિંસાની, દિશા જીતતી આમ તે ! ર હુમલાકારની કક્ષાને કક્ષા યુગ-મની; થતી તે ઉભયે જોઈ, અહિંસા સત્યની ગતિ. ૩ બ્રહ્મચારી શુકદેવજી મહારાજ કહે છે : ‘પરીક્ષિત ! આ પ્રમાણે એક કે બે વાર નહી', પણ સત્તર સત્તર વાર મધરાજ જરાસંધે શ્રીકૃષ્ણ વડે સુરક્ષિત એવા યદુવંશીએ સાથે યુદ્દો કર્યા. દરેક વાર ત્રેવીસ ત્રેવીસ અક્ષૌહિણી સેના એકઠી કરીને તેણે યુદ્ધો ખેડાં, પરંતુ યાદવેએ એકેએક વાર ભગવાન શ્રીકૃષ્ણની સહાયથી તમામ સેનાએને પરાજિત કરી. આમ, યદુવંશીએથી જરાસંધ પરાજય પામતા જાય, તેમ તેમ યદુવ શીએ જરાસંધની ઉપેક્ષા કરી તને જતા કરે. તે પાછા પેાતાની રાજધાનીમાં ફરી ચાલ્યે! જાય. હવે આ રીતે જ્યારે અઢારમે સંગ્રામ થવાનેા હતા તેટલામાં ખુદ નારદઋષિએ માલેલ કાયગ્ન નજરે પડયો. કાલયવન એટલે તા યુદ્ધવાર હતા કે તેની જોડીમાં ઊભા રહી શકે તેવા વીર સ ંસારભરમાં કાઈ જ નહાતા. જરાસંધની ચઢાઈ વિશે નણ્યું ત્યારે કાલયવને ત્રણ કરોડ મ્લેચ્છાને ખેલાવી મથુરા પર ઘેરા ઘાલ્યા. કાલયવનની આવી અપ્રાસંગિક ચઢાઈ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ અલરામની સાથે મળી વિચાર કર્યો કે અહે!! આ સમયે યદુવંશીએ
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy