________________
તા. ૨૬-૧૨-૫૬ : પાંચીનાર દરિયાકાંઠાનું છેલ્લું ગામ
તા. ૨૭-૧૨-૫૬ : મિંગલપુર : શુદ્ધિપ્રયોગનું બીજું કેન્દ્ર ચાલુ. મહારાજશ્રીએ તેની મારવાડી મુનિઓ સાથે મુલાકાત લીધી.
તા. ૨૯-૧૨-૫૬ : બાવળિયારી : દરિયાકાંઠાનું ગામ. તા. ૩૦-૧૨-૫૬ : હેબતપુર
તા. ૩૧-૧૨-૫૬ : સાંગાસર
તા. ૧-૧-૫૭ : સોઢી તા. ૨, ૩-૧-૫૭ : પીપળિયા તા. ૪, ૫-૧-૫૭ : રોજીત
તા. ૬-૧-૫૭ : બેલા
સન ઃ ૧૯૫૭
તા. ૭-૧-૫૭ : ખાંભડા
તા. ૮ થી ૧૨-૧-૫૭ : સારંગપુર : જ્યાં મંદિરની ખેતી અને ગણોતિયા અંગે શુદ્ધિપ્રયોગ ચાલેલો તે પ્રખ્યાત તીર્થસ્થળ - બધાંના મનદુઃખ ભુલાવ્યાં.
તા. ૯-૧-૫૭ : ખેડૂત સંમેલન, ૩૫ ગામના ખેડૂતો મળ્યા.
તા. ૧૦, ૧૧-૧-૫૭ : શાંતિસેના અને તેના બંધારણ અંગે વિચારણા, મેવાડી મુનિઓ સાથે સહપ્રવાસ.
તા. ૧૩ થી ૧૫-૧-૫૭ : સમઢિયાળા : મેવાડી મુનિઓ જુદા પડ્યા. ગામડાના ઝઘડાનો નિકાલ કરી એકતાનો પ્રયાસ.
તા. ૧૬ થી ૨૨-૧-૫૭ : ખસ : ગ્રામસંગઠન અને કૉંગ્રેસની એકતા અંગે પ્રયાસ. તા. ૨૨-૧-૫૭ : જાળિલા
તા. ૨૩-૧-૫૭ : પોલારપુર : ગ્રામસંગઠન અંગે ચર્ચા.
તા. ૨૪-૧-૫૭ થી તા. ૨૫-૨-૫૭ : ભલગામડા : તા. ૨૬ થી ૮ ફેબ્રુઆરી સુધી ૪ દિવસ કૉંગ્રેસ શુદ્ધિ માટેના તપશ્ચર્યામય ઉપવાસ.
તા. ૨૫-૨-૫૭ : ચુંવાળિયા કોળી પગી લોકોનું સંમેલન.
તા. ૨૧-૨-૫૭ : તગડી
તા. ૨૪-૨-૫૭ : ચંદરવા
તા. ૨૫-૨-૫૭ : સુંદરિયાણા
તા. ૬-૩-૫૭ : જાળિલા ઃ શ્રી કુરેશીભાઈનું પરિણામ જાહેર થતાં તેઓ ૧૦૯ મતે
હાર્યા.
તા. ૭-૩-૫૭ : પોલારપુર
12
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠ્ઠું