________________
અનુક્રમણિકા અને વિહારયાત્રાનો ક્રમ બે બોલ
- મણિભાઈ પટેલ કાંતદ્રષ્ટાની લોકકેળવણી – સંપાદકીય - મનુ પંડિત તા. ૧૯-૧૧-૧૯૫૬ : ધોળકા : રાજકારણથી ધર્મને કેવી રીતે છૂટો પાડું ? -
આત્મમંથન તા. ૨૧-૧૧-૫૬ : ત્રાંસદ: દામોદરભાઈની વાડીમાં - તેમનાં પત્નીના અવસાન
પછી આશ્વાસન અંગે તા. ૨૪-૧૧-૫૬ : બનારસથી આવેલ મુનિ સુશીલચંદ્ર અને મલુકચંદ શાહ સાથે
મુલાકાત. તા. ૨૬-૧૧-૫૬ : કુરેશીભાઈની ધારાસભાની ચૂંટણી અંગે મુલાકાત તા. ૨૭-૧૧-પ૬ : મુનિ સુશીલચંદ્રની મુલાકાત તા. ૨૮-૧૧-૫૬ : મહાગુજરાત આંદોલનની ચર્ચા તા. ૨૯-૧૧-૫૬ : પ્યારઅલી સાથે ચર્ચા તા. ૩૦-૧૧-૫૬ : તા. ૩-૧ર-પ૬ : વાડીમાંનાં હવા-પાણીથી સૌનું વજન વધ્યું. તા. ૫-૧૨-૫૬ : વાડીમાં તા. ૬-૧૨-૫૬ : આધારેલી : જાહેરસભામાં વ્યસન ત્યાગ. તા. ૭-૧૨-૫૬ : ધોળી : ખેડૂત મંડળનું મહત્ત્વ સમજાવે છે તા. ૮/૯-૧૨-પ૬ : જવારજ તા. ૧૦-૧૨-૫૬ : વેજલકા : મીરાંબહેન આજે બાવળા ગયાં, અહીંથી તેઓ
મોટા ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ સાથે તેમની ઇચ્છાથી
પ્રવાસમાં જોડાશે. તા. ૧૧-૧૨-૫૬ : નાની બોરુ : અહીં ગણોતધારા વિરુદ્ધ શુદ્ધિપ્રયોગ ચાલુ છે,
તેની મુલાકાત લીધી. તા. ૧૪-૧૨-૫૬ : સરગવાળા : સાબરકાંઠાથી આવેલ ખેડૂતોની મુલાકાત. તા. ૧૫ થી ૧૮-૧૨-૫૬ : ગુંદી આશ્રમ : ખેડૂત મંડળ તેમજ અન્ય સંસ્થાઓની
મિટિંગો. તા. ૨૧-૧૨-૫૬ : લોલિયા : ગુંદી આશ્રમના ડૉક્ટરનો પ્રશ્ન. તા. ૨૨-૧૨-પ૬ : ફેદરા તા. ૨૩-૧૨-પ૬ : કિમિયાણા તા. ૨૫-૧૨-૫૬ : ધોલેરા
સાધુતાની પગદંડી પુસ્તક-છઠું