________________
તા. ૨૩૨૪ ૨૫-૬-૧૯૫૬ : બગોદરા : માંહોમ ડેના પ્રશ્નો ઉકેલવામાં મંદદ કરી. તા. ૨૫-૬-૧૯પ૬ : રોયકા તા. ૨૬-૬-૧૯પ૬ : કલ્યાણગઢ તા. ૨૭-૬-૧૯પ૬ : ધનવાડા તા. ૨૮ ૨૯-૬-૧૯૫૬ : લાણા તા. ૩૦-૬-૧૯પ૬ : સિંદરજ તા. ૧-૭-૧૯પ૬ : રનોડા તા. ૨૩-૭-૧૯૫૬ : સાથળ તા. ૪પ--૧૯૫૬ : શહીજ : ગણોતધારા અંગે ચર્ચા - “સિદ્ધાંત રાખતાં સંસ્થા
તૂટી જાય તો તેની બહુ કિંમત નથી.' અગત્યનું પ્રવચન તા. ૬-૭-૧૯૫૬ : રામપુર તા. ૭-૭-૧૯૫૬ : ઝાંસદ સ્વામીનારાયણ મંદિર સારંગપુરનો ખેડૂતોનો પ્રશ્ન -
કાર્યકર્તાઓ સાથે વિચારણા. તા. ૯-૭-૧૯૫૬ : ધોળકામાં ચાતુર્માસ પ્રવેશ તા. ૧૦-૭-૧૯૫૬ : “જનજાગૃતિને ચરણે'ના શુદ્ધિના ઉપવાસ શરૂ. પહેલો દિવસ.
ચાતુર્માસમાં આવતાં જ ઉપવાસની શરૂઆત. તા. ૧૭-૭-૧૯૫૬ : ઉપવાસનાં પારણાં ખેડૂત મંડળના પ્રમુખ વીરાભાઈને હાથે
કર્યા. તા. ૧૮-૭-૧૯પ૬ : જ. ખુ. શાહ તથા નાનચંદભાઈ સારંગપુરથી આવ્યા અને
ખબર આપ્યા કે મંદિર સાથેનું સમાધાન તૂટી પડ્યું છે. તા. ૧૮-૭-૧૯પ૬ શ્રી નવલભાઈ શાહે પાંચ ઉપવાસ કરી શુદ્ધિપ્રયોગનો પ્રારંભ
કર્યો. તા. ૧૯-૭-૧૯૫૬ : ગણોતધારાનો અમલ ૧લી ઓગસ્ટથી શરૂ થાય છે - તે
દિવસથી શુદ્ધિપ્રયોગ શરૂ કરવો. તે માટેની પત્રિકા શરૂ
કરવા મનુ પંડિતની સેવાઓ લેવા નિર્ણય કર્યો. તા. ૨૦-૭-૧૯૫૬ : કોંગ્રેસી કાર્યકરો સંસ્થા તરફ પૂર્વગ્રહોથી પીડાય છે – અંબુભાઈ તા. ૨૨-૭-૧૯૫૬ : ચાતુર્માસનો કાર્યક્રમ નક્કી થયો. તા. ૨૩-૭-૧૯પ૬ : અંબુભાઈ ભૂદાન સમિતિની બેઠકમાં જઈ આવ્યા અને
ગણોતધારા શુદ્ધિપ્રયોગની વાત ત્યાં રજૂ કરી. તા. ૨૩-૭-૧૯પ૬ : ગૂંદી વય યોજના વિશે નવલભાઈ માર્ગદર્શન માટે
આવ્યા.