________________
તા. ૧૩-૪-૧૯૫૬ : બગડ
તા. ૧૪/૧૫-૪-૧૯૫૬ : ખસ : (અહીં આગળના વર્ષે ચાતુર્માસ ગાળ્યા હતા.)
તા. ૧૬-૪-૧૯૫૬ : અળાઉ
તા. ૧૭/૧૮-૪-૧૯૫૬ : કુંડલી
તા. ૧૯-૪-૧૯૫૬ : ઉમરાળા
તા. ૨૧ થી ૧૧-૫-૧૯૫૬ : રાણપુર : ચિંતનશિબિર - ૮ થી ૧૦ તારીખ તા. ૧૨/૧૩-૫-૧૯૫૬ : બાનિયા
તા. ૧૪-૫-૧૯૫૬ : વાગડ : નિવાસસ્થાને પથરા પડતાં શુદ્ધિપ્રયોગ.
તા. ૧૫-૫-૧૯૫૬ : અણિયાળી
તા. ૧૬/૧૭-૫-૧૯૫૬ : તગડી : ચુંવાળિયા પગીભાઈઓની ૫૦ જેટલા ગામના આગેવાનોની કુરેશીભાઈના પ્રમુખપદે સભા.
તા. ૧૯/૨૦-૫-૧૯૫૬ : ગુંજાર
તા. ૨૧/૨૨-૫-૧૯૫૬ : ભાસણા
તા. ૨૩-૫-૧૯૫૬ : ઝાંઝરકા - હરિજનોનું યાત્રાધામ
તા. ૨૪-૫-૧૯૫૬ : નાના ત્રાડિયા
તા. ૨૫/૨૬-૫-૧૯૫૬ : મોટા ત્રાડિયા – પ્રવચન
-
તા. ૨૭-૫-૧૯૫૬ : બાજરડા
તા. ૨૮-૫-૧૯૫૬ : અડવાળ : દરબારોની જોહુકમી અંગે સમજૂતી, સમાધાન
તા. ૨૯-૫-૧૯૫૬ : રાયકા
તા. ૩૦/૩૧-૫-૧૯૫૬ : ધોળી : હિરજન પ્રશ્ન અને પાણીનો પ્રશ્ન,
તા. ૧-૬-૧૯૫૬ : હડાળા
તા. ૨ થી ૫-૬-૧૯૫૬ : બળોલ : વાઘરીભાઈઓના પ્રશ્નનું સમાધાન કરાવ્યું. તા. ૬/૭-૬-૧૯૫૬ : મીઠાપુર
તા. ૮-૬-૧૯૫૬ થી ૨૨-૬-૧૯૫૬ : શિયાળ ઃ ખેડૂત પ્રતિનિધિઓની મિટિંગ - પ્રાયોગિક સંઘ, શુદ્ધિપ્રયોગ અંગેના અગત્યના નિર્ણયો લેવાયા.
તા. ૯-૬-૧૯૫૬ : મારવાડી મુનિઓનું ફરી મિલન.
તા. ૧૬-૬-૧૯૫૬ : પૂ. નાનચંદ્રજી મહારાજનું શિયાળમાં આગમન - તેમનું
પ્રવચન - ચાર દિવસ અહીં રોકાયા.
તા. ૨૦-૬-૧૯૫૬ : નાનચંદ્રજી મહારાજનો વિહાર શરૂ.
તા. ૨૨-૬-૧૯૫૬ : શિયાળ ગામના વિખવાદના પ્રશ્નો ઉકેલ્યા.
૨૫