SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૩-૪-૧૯૫૬ : બગડ તા. ૧૪/૧૫-૪-૧૯૫૬ : ખસ : (અહીં આગળના વર્ષે ચાતુર્માસ ગાળ્યા હતા.) તા. ૧૬-૪-૧૯૫૬ : અળાઉ તા. ૧૭/૧૮-૪-૧૯૫૬ : કુંડલી તા. ૧૯-૪-૧૯૫૬ : ઉમરાળા તા. ૨૧ થી ૧૧-૫-૧૯૫૬ : રાણપુર : ચિંતનશિબિર - ૮ થી ૧૦ તારીખ તા. ૧૨/૧૩-૫-૧૯૫૬ : બાનિયા તા. ૧૪-૫-૧૯૫૬ : વાગડ : નિવાસસ્થાને પથરા પડતાં શુદ્ધિપ્રયોગ. તા. ૧૫-૫-૧૯૫૬ : અણિયાળી તા. ૧૬/૧૭-૫-૧૯૫૬ : તગડી : ચુંવાળિયા પગીભાઈઓની ૫૦ જેટલા ગામના આગેવાનોની કુરેશીભાઈના પ્રમુખપદે સભા. તા. ૧૯/૨૦-૫-૧૯૫૬ : ગુંજાર તા. ૨૧/૨૨-૫-૧૯૫૬ : ભાસણા તા. ૨૩-૫-૧૯૫૬ : ઝાંઝરકા - હરિજનોનું યાત્રાધામ તા. ૨૪-૫-૧૯૫૬ : નાના ત્રાડિયા તા. ૨૫/૨૬-૫-૧૯૫૬ : મોટા ત્રાડિયા – પ્રવચન - તા. ૨૭-૫-૧૯૫૬ : બાજરડા તા. ૨૮-૫-૧૯૫૬ : અડવાળ : દરબારોની જોહુકમી અંગે સમજૂતી, સમાધાન તા. ૨૯-૫-૧૯૫૬ : રાયકા તા. ૩૦/૩૧-૫-૧૯૫૬ : ધોળી : હિરજન પ્રશ્ન અને પાણીનો પ્રશ્ન, તા. ૧-૬-૧૯૫૬ : હડાળા તા. ૨ થી ૫-૬-૧૯૫૬ : બળોલ : વાઘરીભાઈઓના પ્રશ્નનું સમાધાન કરાવ્યું. તા. ૬/૭-૬-૧૯૫૬ : મીઠાપુર તા. ૮-૬-૧૯૫૬ થી ૨૨-૬-૧૯૫૬ : શિયાળ ઃ ખેડૂત પ્રતિનિધિઓની મિટિંગ - પ્રાયોગિક સંઘ, શુદ્ધિપ્રયોગ અંગેના અગત્યના નિર્ણયો લેવાયા. તા. ૯-૬-૧૯૫૬ : મારવાડી મુનિઓનું ફરી મિલન. તા. ૧૬-૬-૧૯૫૬ : પૂ. નાનચંદ્રજી મહારાજનું શિયાળમાં આગમન - તેમનું પ્રવચન - ચાર દિવસ અહીં રોકાયા. તા. ૨૦-૬-૧૯૫૬ : નાનચંદ્રજી મહારાજનો વિહાર શરૂ. તા. ૨૨-૬-૧૯૫૬ : શિયાળ ગામના વિખવાદના પ્રશ્નો ઉકેલ્યા. ૨૫
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy