________________
તા. ૧૭/૧૮-૧૧-૧૯૫૪: પરવાડા - શ્રી નાનાભાઈ, મનુભાઈ તથા વિદ્યાર્થીઓએ
વિદાય આપી. તા. ૧૯/૨૦-૧૧-૧૯૫૪ : રાજપીપળા : ધર્મ વિશે પ્રવચન તા. ૨૧-૧૧-૧૯૫૪: ગઢવી અને ચિરોડા: માટલિયા તથા સેટલમેન્ટ કમિશનર
પાનાચંદભાઈ, જિલ્લા કલેક્ટર વ. સાથે મુલાકાતો. તા. ૨૨/૨૩-૧૧-૧૯૫૪ : ગઢડા : મોહનભાઈને શ્રદ્ધાંજલિ, ઢેબરભાઈ પણ
આવ્યા. તા. ૨૪-૧૧-૧૯૫૪ : કેરાળા: બંદૂકો ફોડીને સ્વાગત થતાં સત્તા કરતાં પ્રેમના
શાસનની સમજૂતી આપી. તા. ૨૫/૨૬-૧૧-૧૯૫૪ : ભડલી – દરેક ધર્મના લોકોએ સ્વાગત કર્યું. તા. ૨૭-૧૧-૧૯૫૪ : ખંભાળા તા. ૨૮-૧૧-૧૯૫૪: બાંકીઆ : મ.સા.પ્ર. મંદિરના ભૂતપૂર્વ મંત્રી શ્રી મણિભાઈ
ઉ. ખારાના વતનની મુલાકાત તા. ૨૯-૧૧-૧૯૫૪: શિવરાજપુરઃ ગામડાં ગોકુળિયાં કેમ બને તે અંગે પ્રવચન તા. ૩૦-૧૧-૧૯૫૪ તથા ૧-૧૨-૧૯૫૪: જસદણ : જસદણના ઠાકોર સાહેબ
તથા ઢેબરભાઈની મુલાકાત - સૌરાષ્ટ્રના પ્રશ્નોની ચર્ચા તા. ૨૩-૧૨-૧૯૫૪ : કમળાપુર તા. ૪/૫-૧૨-૧૯૫૪ : ટોકરવા તા. ૬-૧૨-૧૯૫૪: ગઢેચી અને સુખર તા. ૭-૧૨-૧૯૫૪ : ધાંધલપુર : રસ્તો ભૂલા પડ્યા, અને અંતર વધારે નીકળ્યું
૧૧ માઈલ. મીરાંબહેનની ચાલવાની મુશ્કેલી. તા. ૮-૧૨-૧૯૫૪ : સેજકપુર તા. ૯-૧૨-૧૯૫૪:દખતપુર ‘ફૂલછાબ'ના તથા “સમય'ના તંત્રીઓની મુલાકાત તા. ૧૦/૧૧/૧૨-૧ર-૧૯૫૪ : સાયલા: પોતાના ગુરુ નાનચંદ્રજી મહારાજનાં
દર્શન અર્થે - વિવિધ સંસ્થાઓની મુલાકાત તા. ૧૩-૧૨-૧૯૫૪ : વખતપુર અને ચોરવીરા તા. ૧૪-૧૨-૧૯૫૪ : થાન તા. ૧૬-૧૨-૧૯૫૪: દલડી તા. ૧૭/૧૮-૧૨-૧૯૫૪ : વાંકાનેર – સંસારી સગાં વહાલાંની મુલાકાત -
હિંમતભાઈના ખૂન અંગે તેમના સગાંઓને આશ્વાસન
૧૯