________________
તા. ૨૧-૯-૧૯૫૪ : નવલભાઈ, સુરાભાઈ સંસ્થાગત પ્રશ્નો અંગે ચર્ચા કરવા
આવ્યા. તા. ૨૨-૯-૧૯૫૪ : ડૉ. દસ્તૂરે મહારાજશ્રીની તબિયત તપાસી દૂધ ન છોડવા
તેમજ ઉપવાસ ન કરવા વિનંતી કરી. તા. ૨૩-૯-૧૯૫૪ : રસિકભાઈ વૈદ્ય મહારાજશ્રીને તપાસવા આવ્યા. તા. ૨૭-૯-૧૯૫૪ : લાઠી અને અમરેલી વિભાગના ખેડૂતોનું સંમેલન તા. ૨૯-૯-૧૯૫૪ : ખેડૂત મંડળ સૌ. સ્થાપવા અંગે ચર્ચા તા. ૨-૧૦-૧૯૫૪ : ગાંધીજયંતી નિમિત્તે પ્રવચન - નાગરિકોની ફરજ તા. પ-૧૦-૧૯૫૪ : વિરમગામથી પુ. દાસ મળવા આવ્યા. તા. ૭-૧૦-૧૯૫૪ : ખેડૂત કાર્યકર્તાઓ સાથે ચર્ચા. તા. ૮-૧૦-૧૯૫૪ : હરિજનયાત્રામાં પ્રવચન અને માર્ગદર્શન – પ્રીતિભોજન. તા. ૯-૧૦-૧૯૫૪: શિક્ષકોની સભા તા. ૧૪-૧૦-૧૯૫૪: કુરેશીભાઈની મુલાકાત તા. ૧૫-૧૦-૧૯૫૪: ભા.ન.ના ૮૦ આગેવાન ખેડૂતો આવ્યા. તેમનું સંમેલન. તા. ૧૬-૧૦-૧૯૫૪: ભા. ખે. મંડળના મધ્યસ્થ મંડળની સભા તા. ૧૮-૧૦-૧૯૫૪: સંપત્તિદાન રાજકોટ મોકલ્યું. તા. ૧૧-૧૧-૧૯૫૪ : લાઠીમાં સાડા ચાર માસના ચાતુર્માસ પૂરા થયા.
ચાતુર્માસની પ્રવૃત્તિની સમીક્ષા. પ્રથમ વિહાર ગામ -
ભાવપૂર્ણ વિદાય આપી. તા. ૧૨-૧૧-૧૯૫૪: જાળિયા અને રંગોળા તા. ૧૩-૧૧-૧૯૫૪ : સણોસરા-અખિલ ભારત નઈ તાલીમ સંમેલનમાં હાજરી
૫. સુખલાલજી તથા પરમાનંદ કાપડિયાની મુલાકાત તા. ૧૪-૧૧-૧૯૫૪ : કાકાસાહેબ, રવિશંકર મહારાજ વગેરેની મુલાકાતો -
કાકાસાહેબે વાહનનો ઉપયોગ કરવા સૂચવ્યું. તા. ૧૫-૧૧-૧૯૫૪: આશાદેવી આર્યનાયકની મુલાકાત - એક વિદેશી બહેનની
મુલાકાત તા. ૧૬-૧૧-૧૯૫૪ : વેડછી આશ્રમ તથા મઢી આશ્રમના કાર્યકર્તાઓ અને
વિદ્યાર્થીઓ સાથેનું મિલન મનુભાઈ પંડિતે યોજયું. વજુભાઈ શાહ, જયાબહેન શાહ વગેરે સાથે ઢસાનો પ્રશ્ન ચર્ચાયો, ભક્તિબાને પત્ર
૧૮