SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૧-૯-૧૯૫૪ : નવલભાઈ, સુરાભાઈ સંસ્થાગત પ્રશ્નો અંગે ચર્ચા કરવા આવ્યા. તા. ૨૨-૯-૧૯૫૪ : ડૉ. દસ્તૂરે મહારાજશ્રીની તબિયત તપાસી દૂધ ન છોડવા તેમજ ઉપવાસ ન કરવા વિનંતી કરી. તા. ૨૩-૯-૧૯૫૪ : રસિકભાઈ વૈદ્ય મહારાજશ્રીને તપાસવા આવ્યા. તા. ૨૭-૯-૧૯૫૪ : લાઠી અને અમરેલી વિભાગના ખેડૂતોનું સંમેલન તા. ૨૯-૯-૧૯૫૪ : ખેડૂત મંડળ સૌ. સ્થાપવા અંગે ચર્ચા તા. ૨-૧૦-૧૯૫૪ : ગાંધીજયંતી નિમિત્તે પ્રવચન - નાગરિકોની ફરજ તા. પ-૧૦-૧૯૫૪ : વિરમગામથી પુ. દાસ મળવા આવ્યા. તા. ૭-૧૦-૧૯૫૪ : ખેડૂત કાર્યકર્તાઓ સાથે ચર્ચા. તા. ૮-૧૦-૧૯૫૪ : હરિજનયાત્રામાં પ્રવચન અને માર્ગદર્શન – પ્રીતિભોજન. તા. ૯-૧૦-૧૯૫૪: શિક્ષકોની સભા તા. ૧૪-૧૦-૧૯૫૪: કુરેશીભાઈની મુલાકાત તા. ૧૫-૧૦-૧૯૫૪: ભા.ન.ના ૮૦ આગેવાન ખેડૂતો આવ્યા. તેમનું સંમેલન. તા. ૧૬-૧૦-૧૯૫૪: ભા. ખે. મંડળના મધ્યસ્થ મંડળની સભા તા. ૧૮-૧૦-૧૯૫૪: સંપત્તિદાન રાજકોટ મોકલ્યું. તા. ૧૧-૧૧-૧૯૫૪ : લાઠીમાં સાડા ચાર માસના ચાતુર્માસ પૂરા થયા. ચાતુર્માસની પ્રવૃત્તિની સમીક્ષા. પ્રથમ વિહાર ગામ - ભાવપૂર્ણ વિદાય આપી. તા. ૧૨-૧૧-૧૯૫૪: જાળિયા અને રંગોળા તા. ૧૩-૧૧-૧૯૫૪ : સણોસરા-અખિલ ભારત નઈ તાલીમ સંમેલનમાં હાજરી ૫. સુખલાલજી તથા પરમાનંદ કાપડિયાની મુલાકાત તા. ૧૪-૧૧-૧૯૫૪ : કાકાસાહેબ, રવિશંકર મહારાજ વગેરેની મુલાકાતો - કાકાસાહેબે વાહનનો ઉપયોગ કરવા સૂચવ્યું. તા. ૧૫-૧૧-૧૯૫૪: આશાદેવી આર્યનાયકની મુલાકાત - એક વિદેશી બહેનની મુલાકાત તા. ૧૬-૧૧-૧૯૫૪ : વેડછી આશ્રમ તથા મઢી આશ્રમના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ સાથેનું મિલન મનુભાઈ પંડિતે યોજયું. વજુભાઈ શાહ, જયાબહેન શાહ વગેરે સાથે ઢસાનો પ્રશ્ન ચર્ચાયો, ભક્તિબાને પત્ર ૧૮
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy