________________
તા. ૨૩-૭-૧૯૫૪ : ઈશ્વરીયા તા. ૪/૫/૬-૭-૧૯૫૪: વરસડા તા. ૭-૭-૧૯૫૪: ટોડા તા. ૮-૭-૧૯૫૪: લાઠીમાં ચાતુર્માસ પ્રવેશ તા. ૧૫-૭-૧૯૫૪ : વિદ્યાર્થી છાત્રાલયનો પ્રારંભ થયો - વિશેષ પ્રવચન તા. ૨૧-૭-૧૯૫૪: શેત્રુંજી કાંઠા પ્રા. સંઘની રચના તા. ૨૬-૭-૧૯૫૪: આત્મારામ ભટ્ટની મુલાકાત - શબ્દરચના હરીફાઈ અંગે
માર્ગદર્શન તા. ૨૮-૭-૧૯૫૪ રસિકભાઈ વૈદ્ય તથા ઠાકોર સાહેબની મુલાકાત તા. ૨૯-૭-૧૯૫૪: પોતાના આરોગ્ય અંગે પ્રવચન આપ્યું. તા. ૫-૮-૧૯૫૪ : પાંચ ઉપવાસનો પ્રારંભ કર્યો. તા. ૭-૮-૧૯૫૪: બે જીવનદાનીની મુલાકાત તા. ૯-૮-૧૯૫૪: ઢેબરભાઈ, જાદવજીભાઈ, બાલુભાઈ વૈદ્ય વ.ની મુલાકાત તા. ૧૦-૮-૧૯૫૪: પાંચ ઉપવાસનાં પારણાં - ૭ રતલ વજન ઘટ્યું. તા. ૧૫-૮-૧૯૫૪ : ધ્વજવંદન પછી પ્રવચન તા. ૧૬-૮-૧૯૫૪: રાતના મોડે સુધી ચોગટનો પ્રશ્ન ચર્ચા તા. ૧૭-૮-૧૯૫૪: કુરેશીભાઈની મુલાકાત - સંસ્થા ચર્ચા તા. ૧૯-૮-૧૯૫૪: વિરમગામ ઑક્ટ્રોય નાબૂદી અંગે ત્યાંના કાર્યકર્તાઓ મળવા
આવ્યા. તા. ૨૧-૮-૧૯૫૪ : વિવિધ આગેવાનો, ફૂલછાબના તંત્રી, વજુભાઈ શાહ,
મનુભાઈ શાહ વગેરેની મુલાકાત. તા. ૨૫-૮-૧૯૫૪ થી તા. ૨-૯-૧૯૫૪: પર્યુષણ પર્વના પ્રવચનો તા. ૨-૯-૧૯૫૪ : વિશ્વવાત્સલ્યના વ્યવસ્થાપક અભયસિંહ કવિ સાથે મુલાકાત તા. ૩-૯-૧૯૫૪: ક્ષમાપના દિનનું પ્રવચન. તા. ૮-૯-૧૯૫૪:પ્રા. સંઘ અને રચનાત્મક સમિતિ અંગે વિચારણા કાર્યકર્તાઓનું
સંમેલન રવિશંકર મહારાજ, વજુભાઈ શાહ વગેરે. તા. ૯-૯-૧૯૫૪ : રવિશંકર મહારાજનું પ્રવચન તા. ૧૭-૯-૧૯૫૪: વિમલા તાઈ ઠકારની પ્રથમ મુલાકાત - પ્રવચન તા. ૧૮-૯-૧૯પ૪: વિમલા તાઈનું પ્રવચન તા. ૧૯-૯-૧૯૫૪ : વિવિધ કાર્યકર્તાઓ સાથે મુલાકાત. તા. ૨૦-૯-૧૯૫૪: ભાલના અગ્રણી ખેડૂતોનું મિલન
૧૭