SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ ભારતીય જૈન મણસંસ્કૃતિ અને લેખનકળા આ સિવાય આ ચિહ્ન, વાક્યર્થની સમાપ્તિ તેમજ કોક કે ગાથાના પહેલા અને ત્રીજા ચરણને વિભાગ જણાવવા માટે પણ વાપરવામાં આવે છે. જેમકે प्रथमप्रकाशेतावदशेषद्रव्याणांप्रधानमात्मस्वरूपभेदैःप्रमाणप्रतिष्ठितंकृतंतदनुद्वितीयप्रकाशेतदत्यंतोपकारकाःपुद्गलाः।संप्रतिपुनर्गतिस्थित्यवगाहदानेनोभयोपकारकाणांधर्मादीनामवसरस्ततस्तेपिस्वरूपतःप्रमाणप्रतिष्ठिताःक्रिय તે ઈત્યાદિ. | II ચ તદ્રિાથનાટ્યકારિત્રવિદ્રતનિતિ:પિતાનૉનમાસિનિનામું નો ઈત્યાદિ. આ ચિને અમે ‘પદચ્છેદર્શિક ચિહ્ન” તરીકે ઓળખાવ્યું છે, તેમ છતાં એ વાક્યર્થની સમાપ્તિ દર્શાવવા માટે તેમજ લોકના ચરણ વિભાગ દર્શાવવા માટે કામ આવતું હોઈ એને વાક્યર્થસમાણિદર્શક ચિહ્ન તેમજ “પાદવિભાગદર્શક ચિહ્ન' એ નામ પણ આપી શકાય. ૧૦ વિભાગદર્શક ચિ દશ સંખ્યામાં આપેલ ચિહ્ન “વિભાગદર્શક ચિહ્ન છે, જેનો ઉપયોગ જ્યાં કોઈ ખાસ સંબંધ, વિષય, લોક કે લોકાર્ધની શરૂઆત કે સમાપ્તિ થતી હોય ત્યાં કરવામાં આવે છે. ઉદાહરણ માટે જુઓ નવમા ચિહ્નમાં આપેલાં ઉદાહરણ. ૧૧ એકપદદર્શિક ચિ અગિયારમા વિભાગમાં આપેલ ચિહ્ન “એકપદદર્શક ચિહ્યું છે. આ ચિદને ઉપયોગ જ્યાં એક પદ હોવા છતાં પદચ્છેદની ભ્રાન્તિ પેદા થાય તેમ હોય ત્યાં કરવામાં આવે છે. જેમકે ડિઝર્ત. આ ઠેકાણે રાજદ્ર એ અખંડ પદમાંના ચાતને કઈ ક્રિયાપદ તરીકે ન માની લે એ કારણસર તેની આસપાસ આવું | એકપદદર્શક ચિહ કરવામાં આવે છે અને એ જ રીતે આવા દરેક સ્થળે વિદ્વાન શોધકો આ જાતનું ચિહ્ન કરે છે. ૧ર વિભક્તિ-વચનદર્શક ચિ બારમા વિભાગમાં વિભક્તિદર્શક ચિહ્ન આપવામાં આવ્યું છે, જે આંકડાપ છે. સંસ્કૃતમાં નામને સાત વિભક્તિઓ અને આઠમી સંબોધન મળી એકંદર આઠ વિભક્તિઓ, અને એકવચન દ્વિવચન તથા બહુવચન એમ ત્રણ વચન છે, અને ધાતુન-ક્રિયાપદને ત્રણ વિભક્તિ અથવા ત્રણ પુરુષ અને ત્રણ વચનો છે. આ વિભક્તિ જણાવવા માટે એકથી આઠ સુધીના અને વચન જણાવવા માટે ૧, ૨, ૩ આંકડાને ઉપયોગ કરવામાં આવે છે અને તે જે પદનાં વિભકિત-વચન જણાવવાનાં હોય તેના ઉપર લખવામાં આવે છે. આ ચિહ્નો ઉપયોગ ગમે ત્યારે અને ગમે તે પદની વિભક્તિ-વચન સૂચવવા માટે કરી શકાય છે, તેમ છતાં આનો ઉપયોગ મુખ્યત્વે કરીને ભ્રાંતિજનક સ્થળમાં જ કરવામાં આવે છે. જેમકે અર્થપ્રતિપરનુવિતસ્થાત્ પછી વિભક્તિનું એકવચન, તૌતમનથ પ્રથમનું દ્વિવચન, તથા ૪ તે અર્થ દ્વિતીયાનું દ્વિવચન, પાકિસ્રોડરિમિક્ષ 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy