SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા શ્રાવિકાઓ૭૦ પણ જ્ઞાનભક્તિ આદિ નિમિત્તે સેંકડો ગ્રંથ લખતા હતા. આજે જૈન જ્ઞાનભંડારામાં એવાં સંક પુસ્તકો મળે છે જે વિદ્વાન અને અતિમાન્ય જૈનાચાર્યો અને જૈનશ્રમણ આદિના પુનીત હસ્તે લખાએલાં છે. ખંભાતના શાંતિનાથના તાડપત્રીય ભંડારમાં વિશેષાવશ્યક ટીકા વગેરે સમર્થ ગ્રંથેના પ્રણેતા માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રના હાથની લખેલી જીવસમાસ ૭૧ ટકાની પ્રતિ છે એમ કહેવાય છે. સમર્થ તાર્કિકશિરોમણિ ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજીછર અને તેમના ગુરુ શ્રીનવિજયજી, શ્રી () જાસદવીચારો, વંશે વિદ્યારે સમુન્નઃ સાવિત્રશુર:, સૂરઃ છાતિવિહ્યાતિઃ | तस्यास्ति पादसेवी, सुसाधुजनसेवितो विनीतश्च । धीमानुपाधियुक्त: सद्वृत्तः पण्डितो वीरः॥ कर्मक्षयस्य हेतो; तस्यच्छिवी(१)मता विनीतेन । मदनागश्रावकेणैषा, लिखिता चारुपुस्तिका ।।' कर्मस्तव-कर्मविपाकटीका । (g) “ જૂળ સમાપ્ત . વિત્રમસંવત ૧૨ ૮૧ માપરયુરિવતુર્થ વિને...............શ્રીનિનવसूरिपट्टालंकारश्रीजिनकुशलसूरियुगप्रवरागमोपदेशेन ना० कुमारपालसुश्रावकेण श्रीकल्पचूणीपुस्तकमिदमलेखि ।' (E) 'विदुषा जल्हणेनेदं, जिनपादांबुजालिना । प्रस्पष्टं लिखित शास्त्रं, वंद्यं कर्मक्षयप्रदम् ॥' ___ गणधरसार्धशतकवृत्ति। અહીં અમે દા.ત. શ્રાવકેએ લખેલાં પુરતાનાં નામની જે યાદી અને પુપિકાએ આપી છે તેમાં નિશીથણ અને કલ્પચૂર્ણ નામનાં બે છેદ આગને સમાવેશ થાય છે. નિશીથચૂર્ણ ભરૂચનિવાસી દેવપ્રસાદ નામના શ્રાવકે લખી છે અને કલ્પ ચૂર્ણ ખરતરગચ્છીય માન્ય આચાર્ય શ્રીજિનકુશલના ઉપદેશથી કુમારપાલ નામના શ્રાવકે લખી છે. આથી એક વાત ઉપર વધુ પ્રકાશ પડે છે કે આજકાલ કેટલાક રૂઢવિચારના સાધુઓ, શ્રાવ જૈન આગમ તેમજ જૈન છેદ આરામેની નકલ ઉતારે એ સામે શાસ્ત્રને નામે મનગમતી વાતે કરી નકામી ધમાલ મચાવી મૂકે છે એ અયોગ્ય જ છે. ૭૦ મેડતાના જૈન ભંડારમાં આચાર્ય શ્રીમલયગિરિકૃત આવશ્યક ટીકાની પ્રતિ રૂપાદે નામની શ્રાવિકાએ લખેલી છે. અત્યારે એ ભંડાર ત્યાંથી અસ્તવ્યસ્ત થઈ ગયો છે એટલે એ પ્રતિ કયાં ગઈ હશે એ કહી શકાય નહિ, ૭૧ સીવીમા વૃત્તિને અંતમાં નીચે પ્રમાણેની પુપિકા છે. 'ग्रंथाग्रं० ६६२७ संवत् ११६४ चैत्र शुदि ४ सोमेऽद्येह श्रीमदणहिलपाटके समस्तराजावलिविराजितमहाराजाधिराजपरमपरमेश्वरश्रीमज्जयसिंहदेवकल्याणविजयराज्ये एवं काले प्रवर्त्तमाने यमनियमस्वाध्यायानुष्टानरतपरमनैष्ठिकपंडितश्वेतांबराचार्यभट्टारकश्रीहेमचंद्राचार्येण पुस्तिका लि. श्री.' આ પHિકાના અંતમાંના જિને જોઈ શકાઈ છીનવન્તાવાળ સ્કિવિતા અર્થાત્ શ્રીહેમચંદ્રાચાર્યે લખી’ એમ માનવા લલચાયા છે, પરંતુ પુપિકામાંના નિચા, ઈત્યાદિ વિશેષણ જોતાં આ પ્રતિ શ્રી હેમચંદ્રાચાર્યે લખ્યાની લોકમાન્યતા તદ્દન બ્રાંત અને અસત્ય છે એમ અમે માનીએ છીએ, તેમ છતાં લેકેની માન્યતા ઉપર મુજબની હેવાને કારણે જ અમે તેમ જણાવ્યું છે ૭૨ ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજી વિક્રમની સત્તરમી અઢારમી સદીના સમર્થ જૈન તાર્કિક છે. એમના પિતાના રચેલા ગ્રંથની સ્વહરતે લખેલી અનેક પ્રતો મળે છે. જેમાંની અમારા ધ્યાનમાં નીચે પ્રમાણે છેઃ ૧અસહસ્ત્રી વિવરણ(પૂના ભાંડારકર ઈન્સ્ટિટયૂટ) ગર્વિશિકાટીકા અને વિચારબિંદુ(ભક્તિવિજયજી મહારાજના ભાવનગરના ભંડારમાં), ૪ આરાધકવિરાધક ચતુર્ભગી સટીક (પાટણ તપગચ્છના ભંડારમાં); પન્યાયાલોક (શ્રીબુદ્ધિસાગર સૂરિના સંગ્રહમાં) ૬ કપ્રિકૃતિટીકા અને ૭ ન્યાયખંડખાઇ (ચંચળ બહેનનો ભંડાર અમદાવાદ), ૮ ધર્મ સંગ્રહની આસપાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy