________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
મનથી પ્રણામ કર્યો કહેવાય.
(૨) વચનથી - તે મુનિરાજોનું નામોત્કીર્તન કરવું તે વચનથી પ્રણામ. (૩) કાયાથી - સહેજ મસ્તક નમાવવારૂપે પ્રણમવું તે કાયાથી પ્રણામ. ૦ સર્વે પ્રતિમાઓને તથા સર્વે મુનિરાજોને પૂર્વેની ગાથા-૪૪ અને ૪૫માં વંદના-પ્રણામ કર્યા પછી શુભ પરિણામની ધારામાં અતિશય વૃદ્ધિ પામતો એવો પ્રતિક્રમણ કરનાર સુશ્રાવક હવે-૪૬મી ગાથામાં ભવિષ્યને માટે પણ શુભ ભાવની અભિલાષા કરે છે. તે આ પ્રમાણે–
૨૫૪
- દીર્ઘકાળથી એકઠાં કરેલાં પાપોનો વિનાશ કરનારી
-
- લાખો ભવોનો વિનાશ કરનારી
ચોવીશે જિનેશ્વરોના મુખથી નીકળેલી ધર્મકથા વડે મારા દિવસો પસાર થાઓ.
૦ ગાથાના શબ્દો અનુસાર તેનું વિવેચન હવે કરીએ છીએ–
♦ વિર્-સંચિગ-પાવ-પળાસળીર્ - લાંબા કાળથી ઉપાર્જન કરેલાં પાપોનો નાશ કરનારી (એવી)
૦ વિર - દીર્ઘ અથવા લાંબો એવો કાળ. અહીં ‘કાળ' શબ્દ સમજી લેવાનો છે. તેથી દીર્ઘકાળથી કે લાંબા કાળથી એવો અર્થ કર્યો.
૦ વિઞ - સંચિત, એકઠાં કરેલા, ઉપાર્જન કરેલાં.
૦ પાવ
તેમજ વંદિત્તુ સૂત્રની ગાથા-૪૦માં પણ કરાયેલ છે.
=
૦ પબાસળી - પ્રકૃષ્ટતયા નાશ કરનારી. અહીં મૂળ ક્રિયાપદ પ્ર+નાર્ છે, તે પરથી પ્રળાશ શબ્દ બન્યો છે. પણ આ આખુ પદ ‘હા’ નું વિશેષણ રૂપ હોવાથી પ્રશાશની એવો શબ્દ બનાવેલ છે.
--
પાપ. ‘પાપ’ શબ્દની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૩૨ ‘અઢાર પાપ૰''માં
આ ગાથાના ત્રીજા ચરણમાં જે ‘હા' શબ્દ છે, તેની સાથે આ પ્રથમ ચરણનો સંબંધ જોડતા એમ કહેવાય કે, ‘‘દીર્ઘકાળથી એકઠાં કરેલા એવા પાપોનો પ્રકૃષ્ટતયા નાશ કરનારી કથા વડે–
• ભવ-સય-સહસ-મદળી! - લાખો ભવોનું મથન કરનારી. ભવ. સંસારમાં થતી રખડપટ્ટી, જન્મ-મરણના ફેરા.
० भव
-
જીવ ક્યારેક પૃથ્વીકાયરૂપે જન્મ લે, ક્યારેક વિકલેન્દ્રિયરૂપે જન્મ પામે, ક્યારેક પંચેન્દ્રિયપણામાં ઉત્પન્ન થાય, તેમાં પણ મનુષ્ય થાય, નારકી થાય, દેવ થાય, તિર્યંચ પણ થાય - આવી રીતે આયુષ્યકર્મ પુરું થતાં જુદી-જુદી અવસ્થાને ધારણ કરે તેને ‘ભવ' કહે છે.
૦ સય-સહÆ આ સંખ્યાવાચી પદ છે. ૦ શત - એટલો ૧૦૦
૦ સહહ્દ એટલે ૧૦૦૦ તેથી ૧૦૦ ને ૧૦૦૦ વડે ગુણતા ‘શતસહસ્ર' એવુ પદ બને છે. શતસહસ્ર એટલે લાખ અર્થાત્ લાખો કે અનેક ભવોનું.