________________
૨૩ ૩
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૭ ગાથામાં કહે છે કે
જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને જલ્દી શમાવી દે છે, તેમ પ્રતિક્રમણ કરનાર સમ્યગદૃષ્ટિ જીવ તે અલ્પ કનબંધનો પણ પ્રતિક્રમણ, પ્રશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત દ્વારા શીઘ નાશ કરે છે. આ વાત આ ગાથાના શબ્દોના વિવેચન દ્વારા હવે જણાવેલ છે
• તં જ દુ સપશ્ચિમi - તેને (અલ્પ પાપના બંધને) પણ નિશ્ચય કરી પ્રતિક્રમણ કરવા વડે...
૦ નં - તેને (તે અલ્પ પાપના બંધને જે ગાથા-૩૬માં કહ્યો) ૦ પિ - પણ
- જરૂર, નિશ્ચય કરીને ૦ સપડમvi - પ્રતિક્રમણ યુક્ત થઈને, પ્રતિક્રમણ કરીને.
– સમ્યગુદૃષ્ટિ એવા શ્રાવકે કરેલું તે અલ્પ પાપ પણ છ આવશ્યકરૂપ પ્રતિક્રમણની સાથે...
“સપ્રતિક્રમણ' એટલે પ્રતિક્રમણની સાથે જ પ્રકારના આવશ્યક લક્ષણવાળા પ્રતિક્રમણ સહિત, તે પ્રતિક્રમણ.
• સરિમાવું - સપરિતાપમ્ - પશ્ચાત્તાપવાળો થઈને, પશ્ચાત્તાપ કરીને. અહીં “પરિતાપ’ શબ્દનો અર્થ પશ્ચાત્તાપ છે.
આ પશ્ચાત્તાપે કરીને સહિત તે “સપરિતાપ' છે – “હા ! વિપરીત કર્યું, હા ! મેં ખોટું કર્યું' ઇત્યાદિ વાક્યોને પશ્ચાત્તાપ વાક્યો કહેવાય છે.
અહીં “સપૂરિઆવ''ને બદલે “સપ્પડિઆરં" એવો પણ પાઠભેદ પણ ગ્રહણ કરાય છે. તેનો અર્થ “સપ્રતિચાર' એવો થાય છે - અર્થાત્ - પ્રતિચારણા સહિત - લાભાર્થી વણિકની જેમ આય અને વ્યયના લક્ષણવાળી પ્રવૃત્તિ સહિત (શીધ્ર ઉપશમાવે છે.) કહ્યું છે કે, કયું કર્યું કાર્ય કર્યું અને કયું ન કરું ? અથવા મેં કયું કાર્ય અલ્પ કર્યું અથવા કયું કાર્ય બહુ કર્યું ? એ પ્રમાણે જે પુરુષ, કાર્યાકાર્યનો વિચારનો હૃદયમાં સંપ્રસાર કરે તે પુરુષ પોતાનું અત્યંત હિત કરે છે.
• સ-ઉત્તરાખs - પ્રાયશ્ચિત્તરૂપ ઉત્તરગુણવાળો થઈને.
– તે એટલે સહિત ઉત્તર - ઉત્તરગુણ વડે. અહીં ઉત્તરગુણનો અર્થ પ્રાયશ્ચિત્તરૂપ ઉત્તરગુણ જાણવો.
- અર્થદીપિકા વૃત્તિમાં પણ જણાવે છે કે, ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત કરવા રૂપ ઉત્તરગુણપૂર્વક..
વિષે વાર્ફ - જલ્દીથી ઉપશમાવે છે. ૦ વિવું - જદી, શીઘ. ૦ ૩વસામે - ઉપશમાવે છે, શાંત કરે છે.
૦ ૩૫ + શમ્ ક્રિયાપદ છે, તેનો અર્થ “ઉર્થીપિકા'' વૃત્તિકારે કરતા આ પ્રમાણે કહ્યું છે - ઉપશમાવે છે એટલે નિમ્પ્રતાપ કરે છે અથવા ખપાવે છે - એમ સમજવું.