SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: નમો નમો નિમ્મલદંસણસ્મા શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ પ્રતિક્રમણ સૂત્ર અભિનવ-વિવેચન ભાગ-ત્રીજો સૂત્ર-૨૯ વાંદણા/ગવિંદને સંગ દ્વાદશાવર્ત વંદન સૂત્ર - સૂત્ર-વિષય : આ સૂત્ર થકી ગુરુ મહારાજને ગંભીરતાપૂર્વક ભક્તિભાવથી અને બહુમાનસહ વંદન કરવામાં આવે છે. સૂત્રમાં શિષ્ય દ્વારા ગુરુ ભગવંતને છ પ્રશ્નો અને ગુરુજી દ્વારા તેના છ ઉત્તરોની ઘણી સુંદર રીતે ગોઠવણી કરાયેલ છે. વંદન કર્યા પછી તેમના પ્રત્યે થયેલા દોષોની માફી માંગવામાં આવે છે. સૂત્ર-મૂળ :ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં, જાવણિજ્જાએ નિમીડિઆએ, અણજાણહ મે મિઉમ્મહં. નિશીહિ; અહો-કાય કાય-સંપાસ, ખમણિ બે કિલામો, અપ્પકિલતાણું બહુસુભેણ ભે! દિવસો વઇÉતો. જતા બે ! (૪). જવણિજ્જં ચ ભે ! ખામેમિ ખમાસમણો ! દેવસિઅં વાક્કમ આવસ્લેિઆએ, પડિક્કમામિ ખમાસમણાણું, [3| 2]
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy