________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ:
નમો નમો નિમ્મલદંસણસ્મા શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
પ્રતિક્રમણ સૂત્ર અભિનવ-વિવેચન ભાગ-ત્રીજો
સૂત્ર-૨૯
વાંદણા/ગવિંદને સંગ
દ્વાદશાવર્ત વંદન સૂત્ર
- સૂત્ર-વિષય :
આ સૂત્ર થકી ગુરુ મહારાજને ગંભીરતાપૂર્વક ભક્તિભાવથી અને બહુમાનસહ વંદન કરવામાં આવે છે. સૂત્રમાં શિષ્ય દ્વારા ગુરુ ભગવંતને છ પ્રશ્નો અને ગુરુજી દ્વારા તેના છ ઉત્તરોની ઘણી સુંદર રીતે ગોઠવણી કરાયેલ છે. વંદન કર્યા પછી તેમના પ્રત્યે થયેલા દોષોની માફી માંગવામાં આવે છે.
સૂત્ર-મૂળ :ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં, જાવણિજ્જાએ નિમીડિઆએ, અણજાણહ મે મિઉમ્મહં. નિશીહિ; અહો-કાય કાય-સંપાસ, ખમણિ બે કિલામો, અપ્પકિલતાણું બહુસુભેણ ભે! દિવસો વઇÉતો. જતા બે ! (૪).
જવણિજ્જં ચ ભે ! ખામેમિ ખમાસમણો ! દેવસિઅં વાક્કમ આવસ્લેિઆએ,
પડિક્કમામિ ખમાસમણાણું, [3| 2]