SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ | મૂળ સૂત્રોને અનુવાદ રૂપે પરાથર્તિત કરવા પડે છે અનિચ્છનીય અને મનોવેદનાપ્રહાયક ઘટના જ છે. છતાં કાળની કેડીએ આ દુર્ધટેના આશિર્માણ પામતી જ રહી છે. સર્ષે સાહિત્યક્ષેત્રે બહુજન હિતાર્થે થતાં અજવાહોનો ઈતિહાસ દાયકાઓ જુનો બનતો જાય છે. અમારો આ પરિશ્રમ પણ એ જ અનિવાર્ય અનિષ્ટની અનર્થાત્ત છે. જ્યારે થિયેચન એ મૂળ સૂત્રોનો “અર્થબોધ' છે. સૂત્રના અર્થ-દાનનો પ્રવાહ તો અનાદિકાળથી ભાલપરમાત્માના ભાણી સલિલ સ્વરૂપે વહેતો જ રહ્યો છે. અમે તો માત્ર તે શબ્દોનું દેહ ઘડતર કર્યું છે. પ્રતિક્રમણ સૂત્રોનો બોધ ભાવપૂર્વક ક્રિયારૂપે પરિણમન પામે એ જ અભ્યર્થના. મુન દીપરત્નસાથીર
SR No.008044
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy