________________
૩૨૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ કર્યા છે.
૦ આ સૂત્રની ગાથાઓ “ગાહા' છંદમાં છે. જો પ્રગટ સ્વરૂપ તે બોલાય તો છંદપદ્ધતિ અનુસાર બોલવી જોઈએ. કાયોત્સર્ગમાં તેની ચિંતવના હોવાથી આ સૂત્રનું ઉચ્ચારણ પણ યથાયોગ્ય રીતે ગાહા છંદ મુજબ થતું જોવા મળતું નથી. તેથી અભ્યાસ દરમિયાન તેને યોગ્ય રીતે બોલવા પ્રયત્ન કરવો જોઈએ.
X
—-
X
—
મુનિ દીપરત્નસાગર દ્વારા વિવેચન કરાયેલ “પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન' ભાગ-૨ પૂર્ણ થયો