SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ નાસંમિ દંસણૂમિ સૂત્ર ૨૪૫ સૂત્ર-૨ નાણંમિ દેસણુમિ સૂત્ર (અતિચાર ચિંતવના સૂત્ર - - સૂત્ર-વિષય : આ સૂત્રમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચ આચારનું સ્વરૂપ જણાવેલ છે. પરોક્ષ રીતે તેમાં પંચાચારના અતિચારોની ચિંતવના પણ કરાયેલી છે. સૂત્ર-મૂળ :નાસંમિ દંસણૂમિ અ, ચરસંમિ તવંમિ ત હ ય વીરિયંમિ; આયરણે આયારો, ઈઅ એસો પંચહા ભણિઓ. કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્દુવણે; વંજણ-અલ્થ-તદુભએ, અઠવિહો નાણમાયારો. નિસૅકિઅ નિકંખિઅ, નિબ્રિતિગિચ્છા અમૂઢદિઠીએ; ઉવવૃહ-થિરિકરણે, વચ્છલ-પભાવણે અઠ. પણિહાણ-જોગ-જુરો, પંચહિં સમિઈહિં તીડુિં ગુનાહિં; એસ ચરિત્તાયારો, અઠવિહો હોઈ નાયબ્બો. બારસવિહંમિ વિ તવે, સબિમંતર-બાહિરે કસલ-દિઠે; અગિલાઈ અણાજીવી, નાયબો સો તવાયારો. અણસણમૂણોઅરિઆ, વિત્તીસંખેવણ રસચ્ચાઓ; કાયકિલોસો સંલણયા ય, બન્ઝો તવો હોઈ. પાયશ્મિત્ત વિણઓ, વૈયાવચ્ચે તહેવ સઝાઓ; ઝાણ ઉસ્સગ્ગોવિ અ, અબિમંતર તવો હોઈ. અણિમૂહિઅ-બલ-વરિઓ, પરક્કમઈ જો જહત્તમાઉનો; જ્જઈ અ જહાથામ, નાયબ્બો વરિઆયારો સૂત્ર-અર્થ : જ્ઞાનને વિશે, દર્શનને વિશે, ચારિત્રને વિશે, તપને વિશે અને વીર્યને વિશે અર્થાત્ જ્ઞાનાદિ પાંચેની બાબતમાં જે આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર પાંચ પ્રકારનો કહેલ છે. – (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વીર્યાચાર. જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે – (૧) કાળ, (૨) વિનય, (૩) બહુમાન, 3 દ ૩ કિ છે ?
SR No.008044
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy