SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનë૦ સૂત્ર ૨૧૩ ભગવાનB૦ સન. ભગવાનાદિ વંદન સૂત્ર છે v સૂત્ર-વિષય : આ સૂત્રમાં ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વે સાધુઓને નમસ્કાર કરવામાં આવેલ છે. . સૂત્ર-મૂળ :ભગવાનઈ, આચાર્યઉં, ઉપાધ્યાયતું, સર્વસાધુé. (૧) સૂત્ર-અર્થ : ભગવંતોને, આચાર્યોને, ઉપાધ્યાયોને (અને) સર્વ સાધુઓને (નમસ્કાર હો અથવા હું વંદન કરું છું) | શબ્દજ્ઞાન :ભગવાનë - ભગવંતોને આચાર્ય - આચાર્યાને ઉપાધ્યાયહં - ઉપાધ્યાયોને સર્વસાધર્ડ - સર્વ સાધુઓને 1 વિવેચન : આ એક ઘણું જ નાનું સૂત્ર છે. તેમાં મૂળ તો ચાર પદો જ આપેલા છે. તેના નમસ્કારનો ભાવ ગર્ભિત રીતે સમજી લેવાનો છે. વળી એક એક ખમાસમણ આપવા પૂર્વક આ ચારે નામોનું ઉચ્ચારણ થતું હોવાથી વંદનપૂર્વક આ પદો બોલાય છે, તેથી વંદન કરું છું એમ અર્થ કર્યો છે. • મવા - ભગવંતોને. – મવિન્ શબ્દને હં પ્રત્યય લાગવાથી ભગવાન હું એવું રૂપ બન્યું છે.' – અહીં અમે માવાનું એવું વ્યંજનાંત વાળું રૂપ લીધેલું છે અન્ય પુસ્તકોમાં ભગવાન એવું કારાત રૂપ પણ જોવા મળે છે. - અપભ્રંશ ભાષાના નિયમાનુસાર હું પ્રત્યય ષષ્ઠીનું બહુવચન બતાવે છે. અહીં તે ચતુર્થી બહુવચન દર્શાવવા વપરાયેલો છે. – ધ્રુ પછીના ત્રણે પદોમાં પણ વપરાયેલ છે. તે પણ વિભક્તિ અને વચનથી આ પ્રમાણે જ સમજવું. – તેથી ભવિદં નો અર્થ ભગવંતોને થાય છે. - મવાનું શબ્દ સૂત્ર-૫ 'ઇરિયાવહી'માં “મવિ' શબ્દથી આવી ગયો છે. સૂત્ર-૧૩ “નમુત્થણં'માં પણ માવંતા પદમાં માવંત શબ્દથી આવી ગયેલ છે.
SR No.008044
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy