SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પકૂખરવરદીવ-સૂત્ર-વિવેચન ૧૬૯ વિશાળ સુખ અર્થાત્ મોક્ષને આપનાર (એવો મૃતધર્મ) – ત્રીજી ગાથાનું આ બીજું ચરણ છે, જે મૃતધર્મનું સામર્થ્ય જણાવે છે. ૦ છાપ - કલ્યાણ, સૂત્ર-૧૭ “ઉવસગ્ગહર" અને સૂત્ર-૨૦ કલ્લાસકંદં” એ બંને સૂત્રોમાં ‘વ ’ શબ્દનું વિવરણ જોવું. – આવશ્યક સૂત્ર વૃત્તિમાં જણાવે છે કે, કલ્ય એટલે આરોગ્યને અને ઉતિ - લાવે. તેને કલ્યાણ કહે છે. કલ્યાણ એટલે ભાવ આરોગ્ય, મોક્ષ. ૦ પુત્તિ - પુષ્કળ, ઘણું. – આવશ્યકસૂત્ર વૃત્તિમાં કહ્યું છે - પુષ્કળ એટલે સંપૂર્ણ - જરાપણ ઓછું નહીં તેવું અથવા એક વગેરે નહીં ૦ વિત્ત - વિશાળ, વિસ્તીર્ણ, મોટું - સર્વ પ્રકારનું. ૦ સુહાવર્સ - સુહાવહ એટલે સુખાવહ - જે સુખને કરે તે. - પૂર્ણ આરોગ્યરૂપ સંપૂર્ણ - સર્વ પ્રકારના સુખને પ્રાપ્ત કરાવવાનું જેનું સામર્થ્ય છે તેવા કૃતધર્મને. – શ્રુતજ્ઞાન કથિત આચરણો કરવાથી તેવું - મોક્ષરૂપ સુખ પ્રાપ્ત થાય જ છે. એ પ્રમાણે જ્ઞાનનો મોક્ષ આપવાની તાકાતરૂપે વિશિષ્ટ પ્રયોજનને સિદ્ધ કરાવવારૂપ આ ગુણ જણાવ્યો. -૦- આ ગાથાના ત્રીજા ચરણમાં બે વિભાગ છે. એક ‘ો' શબ્દ, જેનો સંબંધ ચોથા ચરણ સાથે છે અને – – બીજું મૃતધર્મના માહાભ્યને જણાવતું પદ છે. તે આ પ્રમાણે • દેવ-તાવ-રસિંહ-દિગસ - દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલ (એવા શ્રુતજ્ઞાનને). - અહીં દેવ અને દાનવ શબ્દથી સુર અને અસુરનું ગ્રહણ કરવામાં આવેલ છે. પણ સુર અને અસુર શબ્દ દ્વારા સુરેન્દ્ર અને અસુરેન્દ્ર જ ન વિચારતા વૈમાનિક, જ્યોતિષ્ઠ, વ્યંતર અને ભવનપતિ એ સર્વેના ઇન્દ્રોનું ગ્રહણ કરવું. કેમકે સર્વે ઇન્દ્રો સમકિતી જ હોય છે. – “નરિંદ' એટલે નરેન્દ્ર અર્થાત્ ચક્રવર્તી, નૃપેન્દ્ર તેમનો સમૂહ. - શ્રતધર્મ આ સર્વે દ્વારા પૂજાયેલ - અર્ચા કરાયેલ છે. ૦ આ રીતે ત્રણ ચરણોમાં મૃતધર્મનું સામર્થ્ય જણાવ્યા પછી ચોથા ચરણમાં જણાવે છે કે, તે પામીને કોણ પ્રમાદ કરે ? અલબત્ત “ો' શબ્દ ચોથા ચરણમાં નથી, તે ત્રીજા ચરણમાંથી અહીં લાવીને અર્થની વિચારણા કરવાની છે. કેમકે “ો ઘમ' એ રીતે સંબંધ છે. • ઘમાસ સરભુવનદમ સરે - (ત્રણ ચરણમાં જણાવ્યું તેવા સામર્થ્યવાળા) શ્રતધર્મનો સાર પામીને - તત્ત્વ જાણીને કયા પ્રાણી - કોણ વ્યક્તિ પ્રમાદને કરે ? અર્થાત્ કોઈ ન કરે. ૦ થમ્બર્સ - ધર્મનો, કૃતધર્મનો.
SR No.008044
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy