SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ , છે ૨ ૩૪ જ દ ૪૦૦ ૪૦૦ r ઇ ૩૦૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ સુવર્ણકુમારના ભવનોમાં ૭૨,૦૦,૦૦૦; વિદ્યુતકુમાર-અગ્રિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર અને સ્વનિતકુમાર એ છ એના ભવનોમાં પ્રત્યેકમાં ૭૬,૦૦,૦૦૦-૭૬,૦૦,૦૦૦ શાશ્વત જિનાલયો છે અને પવનકુમારના ભવનોમાં ૯૬,૦૦,૦૦૦ આ બધાં મળીને કુલ ૭,૭૨,૦૦,૦૦૦ (સાત ક્રોડ અને બોતેર લાખ) શાશ્વત ચૈત્યો છે. ૦ તીર્થાલોકમાં શાશ્વત ચૈત્યો - ૩૨૫૯ની ગણના – ક્રમ સ્થાન જંબુદ્વીપધાતકી ખંડ/પુષ્કરાઈ ૧ મેરુ પર્વત – ચારે વનમાં ચાર-ચાર ૩૨ – ચૂલિકા ઉપર ઉત્તર-દક્ષિણ કુરુ ૧-૧ . જંબૂવૃક્ષ ૧ + ૧૦૮ + ૮ ૨૩૪ | શાલ્મલી વૃક્ષ ૧ + ૧૦૮ + ૮ ૨૩૪ ૨૩૪ ગજદંત પર્વતો કંચનગિરિ દિગગજ ફૂટો ચમકશમક આદિ પર્વત વક્ષસ્કાર પર્વતો વર્ષધર પર્વતો દીર્ધ વૈતાઢ્ય પર્વતો વૃત્ત વૈતાઢય પર્વતો ૧૩ નદી (મહાનદી) ૧૪. કહો ૩૨ ૩૨ | ૧૫ કુંડો (પ્રપાતફંડ) ૭૬ ૧૫ર ૧૫૨ કુલ ચૈત્યો | ૬૩૫ | ૧૨૭૦ | ૧૨૭૦ એ રીતે જંબૂઢીપે ૬૩૫ + ધાતકી ખંડ કીપે ૧૨૭૦ + પુષ્કરાર્ધદ્વીપે - ૧૨૭૦ ત્રણે મળીને કુલ જિનાલય થયા - ૩૧૭પ. + ઇષકાર પર્વત-૪ (ધાતકી ખંડમાં-૨ અને પુષ્કરાર્ધ દ્વીપે-૨) + માનુષોત્તર પર્વત-૪ = અઢી દ્વીપમાં ૩૧૮૩ શાશ્વત ચૈત્યો-જિનાલયો થયા. અઢી કીપની બહાર - નંદીશ્વર દ્વીપે-પર, રાજધાની-૧૬, કુંડલ દ્વીપે-૪ અને રૂચક હીપે-૪ એ રીતે બીજા ૭૬ ઉમેરતા કુલ ૩૨૫૯ શાશ્વત ચૈત્યો થયા. – આ પ્રમાણે ત્રણેલોકના કુલ ૮,૫૭,૦૦,૨૮૨ જિનમંદિરો-ચૈત્યોને હું વંદન કરું છું - નમસ્કાર કરું છું. આ હકીકત પૂર્વે કહ્યું તેમ “સકલતીર્થ” નામના
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy