________________
સામાઇય-વયજુરો સૂત્ર-વિવેચન
૨૭૭
કારણથી સામાયિક કરતો શ્રાવક સાધુ સરીખો થાય છે. તેનો અર્થ કરે છે. (૨) જે કારણથી (ઘણું કરીને અશુભયોગ રહિતપણાથી ઘણાં કર્મોની નિર્જરા કરે છે તે કારણથી વારંવાર સામાયિક કરવું જોઈએ)
બે મતમાં ને શબ્દ પૂર્વે જોડવો કે પછી તે બહુશ્રુતો પાસેથી જાણવું
• એએણ કારણેણં બહુસો સામાઇયં કુર્જા – આ કારણથી વારંવાર સામાયિક કરવું જોઈએ.
૦ CTM તેનું સંસ્કૃત રૂપાંતર પુર્તન થાય છે. જેનો અર્થ છે - એ. તૃતીયા એકવચનનું રૂપ હોવાથી “SUM' બન્યું છે.
૦ વારી - (છારોન) કારણથી, ૦ એ કારણથી. ક્યાં કારણથી ? એમ પ્રશ્ન કરતાં પૂર્વના પદો જોડાશે. (૧) જે કારણથી સામાયિક કરતો સાધુ શ્રાવક સરીખો થાય છે અથવા
(૨) જે કારણથી પ્રાયઃ અશુભ યોગરહિતપણાને કારણે ઘણાં કર્મોની નિર્જરા કરે છે. (અથવા આ બંને કારણોથી)
૦ વો - વારંવાર, ઘણીવાર, બહુવાર (આ સંખ્યાવાચી પદ છે.) ૦ સામાફિયં - સામાયિકને, (સામાયિક) ૦ yeal - કરે, કરવું જોઈએ. - આ સમગ્ર વાક્ય સામાયિકના મહત્ત્વનું પ્રતિપાદિત કરે છે.
– જો કે ગાથા પહેલી અને ગાથા બીજી બંને અલગ-અલગ ઉઠ્ઠત થયેલી છે. પણ રહસ્યાર્થ રૂપે બંનેનો સંયુક્ત અર્થ વિચારવામાં આવે તો
– (૧) બંને ગાથામાં સામાયિકનું મહત્ત્વ પ્રતિપાદિત થાય છે. કેમકે પહેલી ગાથા અશુભ કર્મોનું છેદન થાય તેમ જણાવે છે, બીજી ગાથામાં શ્રાવક સાધુ સરીખો થાય છે. તેમ જણાવે છે.
- (૨) વારંવાર સામાયિક કરવું જોઈએ તેના કારણોમાં બંને ગાથાનો સમન્વય પણ ઉપયોગી છે. કેમકે પહેલા મુદ્દામાં કહ્યા તે બંને લાભો પ્રાપ્ત થતા હોવાથી સામાયિક વારંવાર કરવાનું સૂચન છે તેમ માની શકાય.
- ૩) “સામાયિક જ કરતો' એ પદને પ્રથમ ગાથા સાથે પણ જોડી શકાય કેમકે “સામાયિક જ કરતો શ્રાવક' પણ કેવું સામાયિક કરે તો અશુભ કર્મોને છેદે ? તથા સાધુ જેવો થાય? તેનો ઉત્તર પહેલી ગાથામાં આપેલ છે કે, જ્યારે અને જેટલી વાર મનમાં સામાયિકના નિયમથી યુક્ત રહીને સામાયિક કરે ત્યારે અને કેટલી વાર તે અશુભ કર્મોને છેદે અને સાધુ સરખો થાય છે.
હવે સામાયિક કરતી વખતે કોઈ અવિધિ થઈ હોય તો શું કરવું ? અને મન, વચન, કાયાથી આવી ભૂલો કઈ કઈ રીતે થઈ શકે તે વાતને ગુજરાતી ભાષાના પદો દ્વારા સમજાવી છે–
• સામાયિક વિધિએ લીધું. ઇત્યાદિ.... ૦ અહીં ‘વિધિ' શબ્દનો અર્થ નિયત ક્રમ કે નક્કી કરેલી પદ્ધતિ એવો કર્યો