SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ હોય તે પોતાના ઘેર પણ સામાયિક ગ્રહણ કરીને છર્યાસમિતિપૂર્વક માર્ગ શોધતો સાધુ પાસે જાય, રસ્તે ચાલતા અસત્યાદિ પાપવચન બોલે નહીં, માર્ગમાં કોઈ પ્રસંગે કાષ્ઠ કે માટી-પત્થર આદિની જરૂર પડે તો તેના માલિકને પૂછીને, ચક્ષુથી જોઈ - પ્રમાર્જન કરીને ગ્રહણ કરે, કફ-શ્લેષ્મ વગેરે શક્ય હોય ત્યાં સુધી માર્ગમાં જતાં ફેંકે નહીં, કદાચ તે ફેંકવું પડે તો શુદ્ધ-નિર્જીવ ભૂમિ જોઈને, તે ભૂમિ માલિકીવાળી હોય તો રજા લઈને અને કોઈ માલિક ન હોય તો ત્યાં ‘અનુનાગઢ નમ્મુ ાહો' કહીને જયણાપૂર્વક પરઠવે. એ રીતે ઈર્યા આદિ પાંચ સમિતિ અને મનોગુપ્તિ આત્રિણ ગુપ્તિનું પાલન કરતો જ્યાં સાધુ હોય ત્યાં જઈને, તેઓને નમસ્કાર, વંદનાદિ કરીને સામાયિક ઉચ્ચરે. ખાવ પોસદ (પજીવામિ) - કરેમિભંતે સૂત્રમાં આવો પણ એક પાઠ બોલાય છે. વર્તમાન કાળે ‘“પોસહ પચ્ચક્ખાણ'' સૂત્ર નામક સૂત્રમાં અહીં નાવ દિવસ કે ખાવગોરાં એવો પાઠ બોલાય છે. વર્તમાન પરંપરા એવી છે કે જો કોઈ માત્ર દિવસનો પૌષધ કરે તો મિ ભંતે માં નાવ વિસ શબ્દ બોલાય છે. જો કોઈ સમગ્ર દિવસ-રાત્રિનો પૌષધ ગ્રહણ કરે તો ત્યાં નિમતે દંડક ઉચ્ચરાવતા નાવઞોત્ત પાઠ બોલાય છે. ૨૫૬ અહીં ‘વિસ’ શબ્દ બોલાય ત્યારે દિવસના અંત પર્યંત સાવદ્ય યોગની નિવૃત્તિરૂપ પચ્ચક્ખાણની કાળમર્યાદા જણાવે છે. જો ‘હોરર્ત્ત’ શબ્દ બોલાય તો સમગ્ર દિવસરાત્રિ પર્યંત સાવદ્યયોગની નિવૃત્તિરૂપ પચ્ચક્ખાણની કાળમર્યાદા હોય છે, તેમ સમજવું. जावजीवाए જેઓ સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરે છે, તેઓ ‘જાવજીવાએ' શબ્દ બોલે છે. એટલે તેનું સામાયિક જીવનપર્યન્તનું બની જાય છે. જે ચારિત્ર ગ્રહણ કરતી વખતે એક વખત ઉચ્ચરવામાં આવે છે. તે પાંચ પ્રકારના ચારિત્ર (સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત)માંનો પહેલો ભેદ ‘સામાયિક ચારિત્ર' છે. O પન્નુવાસામિ - સેવું, સેવા કરું, પર્યાપાસના કરું. પર્યુપાત્ શબ્દનો અર્થ ઉપાસના કરવી, સેવા કરવી એવો થાય છે. આ ક્રિયાપદનું પહેલા પુરુષ એકવચનનું રૂપ છે. તે ર્િ + ૩૫ + ઞસ્ નું બનેલું છે. જેમાં પર + ૩૫ અર્થાત્ વર્યુપ (પધ્રુવ) શબ્દ વિશેષતા કે વધારો બતાવવાના અર્થમાં છે અને સ્ ધાતુ બેસવાના અર્થમાં છે. તેથી વધુ વખત પાસે બેસી રહેવું, સેવા કરવી, ઉપાસના કરવી આદિ અર્થમાં આ શબ્દ વપરાયેલ છે. - (આ શબ્દ બાવનીવાણુ પ્રતિજ્ઞામાં વપરાતો નથી.) જાવ નિયમં પજુવાસામિ જ્યાં સુધી હું નિયમને ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાની પર્યુપાસના કરું ત્યાં સુધી હું સાવદ્ય યોગ - પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરું છું પચ્ચક્ખાણ કરું છું (તથા સમભાવની સાધના કરું છું) પણ હવે તે પાપ વ્યાપારનો ત્યાગ કઈ રીતે કરે ? તેના આકાર કે મર્યાદા -- - બતાવે છે • દુવિહં તિવિહેણું :- બે પ્રકારે અને ત્રણ પ્રકારે (અહીં સર્વવિરતિ રૂપ સામાયિકમાં રેમિ ભંતે ઉચ્ચરનાર તિવિહં તિવિદેમાં -- —
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy