________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સુવિધિનાથ જે પુષ્પદંત પણ કહેવાય છે, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ અને શાંતિનાથ જિનને હું વંદન કરું છું. કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન (મહાવીર) જિનને હું વંદન કરું છું. (૪)
(૩)
આ પ્રમાણે (વચનથી) મારા વડે સ્તવાયેલા, કર્મરૂપી રજ અને મેલ રહિત, જેમના જરા-વૃદ્ધાવસ્થા અને મરણ નાશ પામેલા છે તેવા ચોવીશે તથા અન્ય જિનવરો મારા પર પ્રસન્ન થાઓ. (૫) જેઓ લોકો વડે કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજાયેલા છે, આ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે (તેઓ) મને આરોગ્ય, બોધિ તથા ઉત્તમ અને શ્રેષ્ઠ એવી સમાધિ આપો.
(૬)
ચંદ્રો કરતાં અત્યંત નિર્મળ, સૂર્યો કરતાં અધિક પ્રકાશ આપનારા સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં વધારે ગંભીર એવા હે સિદ્ધો ! મને સિદ્ધિ-મોક્ષને આપો. – શબ્દજ્ઞાન :
(૭)
લોગસ્સ - લોકને વિશે, લોકના ધમ્મતિત્શયરે - ધર્મતીર્થંકરોને અરિહંતો - અરિહંતને, અર્હુતને ચઉવીસંપિ - ચોવીશ અને બીજા પણ ઉસર્ભ - ઋષભ-પહેલા જિનને ચ વધે - અને વંદુ છું
-
અભિનંદનં - અભિનંદન જિનને પઉમપ્પė - પદ્મપ્રભ-છટ્ઠા જિનને જિર્ણ - જિનને, જિનેશ્વરને સુવિષ્ટિ - સુવિધિ-નવમાં જિનને સીઅલ - શીતલ-દશમાં જિનને વાસુપૂજ્યું - વાસુપૂજ્ય જિનને અનંત - અનંત-ચૌદમાં જિનને સંતિ - શાંતિ-સોળમાં જિનને કુંશું - કુંથુ - સત્તરમાં જિનને મહિં - મલ્લિ-૧૯માં જિનને નમિજિણું - મિ-વીશમાં જિનને પાસં-તહ - પાર્શ્વજિનને - તથા એવં મએ - એ પ્રકારે મારા વડે વિઠ્ઠય-રય-મલા - કર્મોરૂપી રજ અને પહીણ - વિશેષ કરી ક્ષય પામેલા મરણા મરણ, મૃત્યુ
૧૯૬
-
ઉજ્જોઅગરે ઉદ્યોત કરનારા જિણે - જિનોને, રાગ-દ્વેષ જીતનારને કિત્તઇસ્સું - કીર્તન/સ્તુતિ કરીશ કેવલી - કેવળજ્ઞાની, કેવળી અજિઅં - અજિત-બીજા જિનને સંભવં - સંભવ-ત્રીજા જિનને સુમઈ - સુમતિ-પાંચમા જિનને સુપાસં - સુપાર્શ્વ-સાતમા જિનને ચંદુપ્પË - ચંદ્રપ્રભ - આઠમા જિનને પુષ્કૃદંત - સુવિધિનાથનું બીજું નામ સિજ્જીસ - શ્રેયાંસ-અગિયારમાં જિન વિમલં - વિમલ-તેરમાં જિનને ધમાં - ધર્મ-પંદરમાં જિનને વંદામિ - વંદુ છું, વંદન કરું છું અરું - અર-અઢારમાં જિનને મુણિસુવ્વયં - મુનિસુવ્રત જિનને રિહ્નનેમિ - અરિષ્ટનેમિ જિનને વક્રમાણે - વર્ધમાન-વીર જિનને અભિશુઆ - નામપૂર્વક-સ્તવાએલા મલને દૂર કરનારા (એવા)
જર -
વૃદ્ધાવસ્થા, વય-હાનિ જિણવરા સામાન્ય કેવળીમાં ઉત્તમ