________________
લોગસ્સ સૂત્ર
૧૯૫
સૂત્ર-૮લોગસ્સ-સૂત્ર
ચતુર્વિશતિ-સ્તવ
સૂત્ર-વિષય :-- એક જ વાક્યમાં રજૂ કરીએ તો - આ સૂત્રમાં ચોવીશ જિનેશ્વરોની નામોચ્ચારણપૂર્વક સ્તુતિ કરવામાં આવેલ છે.
વિશેષ સ્પષ્ટતા કરીએ તો - ચોવીશ આદિ જિનવરોની નામોચ્ચારણ પૂર્વક સ્તવના કરીને આરોગ્ય, બોધિ, સમાધિ અને સિદ્ધિની પ્રાપ્તિ માટેની આ સૂત્ર થકી પ્રાર્થના કરાયેલ છે. છેલ્લી ગાથા દ્વારા સિદ્ધ ભગવંતની સ્તુતિ કરીને મોક્ષસુખ માટેની માંગણી કરેલી છે.
n સૂત્ર-મૂળ :લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિન્શયરે જિસે;
અરિહંતે કિન્નઇન્સ્ટ્ર, ચકવીસ પિ કેવલિ. ઉસભમજિતં ચ વદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમ્મપહં સુપાસ, નિણં ચ ચંદપ્પણં વંદે સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ-સિક્કેસ-વાસુપુજ્જ ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મો સંતિ ચ વંદામિ (૩) કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ
(૪) એવં મએ અભિથુઆ, વિદ્ય-રય-મલા પછીણ-જર-મરણા; ચકવીસ પિ જિણવરા, તિન્થયરા મે પસીયંતુ (૫) કિત્તિય-વંદિઅ-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુષ્ણ-બોરિલાભ, સમાવિરમુત્તમ દિત ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચે અહિયં પયાસયરા સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ n સૂત્ર-અર્થ :
લોકને વિશે ઉદ્યોત કરનાર, ધર્મરૂપી તીર્થના સ્થાપનારા, રાગદ્વેષ રૂપ શત્રુને જીતનારા અને કેવલી એવા ચોવીશ તથા અન્ય તીર્થકરોની પણ હું સ્તુતિ કરીશ. (કીર્તન કરી.)
ઋષભદેવ અને અજિતનાથને હું વંદન કરું છું. સંભવનાથને, અભિનંદન સ્વામીને, સુમતિનાથને, પ્રપ્રભુને, સુપાર્શ્વનાથને અને ચંદ્રપ્રભ જિનને હું વંદન કરું છું. (૨)