________________
ખમાસમણ સૂત્ર-સૂત્રનોંધ
૧૪૭
૫ માં સૂત્ર-૫૯, ૬૦, ૬૨માં આવે છે.
– આ સૂત્ર ગદ્યપાઠ રૂપે છે. તેમાં ગુરુવર્ણ-૩, લઘુવર્ણ-૨૫ અને સર્વે વર્ષો ૨૮ છે. (‘તિવિહેણં' એવો ગુરુ દ્વારા મળતો આદેશ હાલ વ્યવહારમાં નથી)
- સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે.
– આ સૂત્રનો ઉપયોગ ચૈત્યવંદન પૂર્વે તેમજ ઇરિયાવહી, સામાયિક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ આદિ અનેક ક્રિયામાં આદેશ માગતા પહેલા થાય છે.
– સૂત્રના ઉચ્ચારણમાં વંદિઉંમાં “ઉ” પરનો અનુસ્વાર ઉડી જતો જોવા મળે છે. મહૂએણનું મત્થણ' બોલાતું જોવા મળે છે. તે ભૂલ ન થાય તે જોવું.
– ક્રિયાની દૃષ્ટિએ મસ્તક નમાવવું પંચાંગ પ્રણામ અને સંડાસા પ્રમાર્જન કરવાનું સ્મરણમાં રહે તે અતિ જરૂરી છે.
– સૂત્ર-૨૯ વંદણા સૂત્રનું વિવેચન પણ જરૂરથી જોતું.
–x
——X
—