________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
પંચેદિય કહ્યું છે, ‘‘નવવિહ'' શબ્દ પૂર્વે તદ્દ નો પાઠ નથી, સાય પછી મુદ્દો ને બદલે ચત્તા (ત્યાગ કરનાર) છે, બટ્ટારસ પૂર્વે રૂઞ શબ્દ નથી. પછી શુઽહિં શબ્દને બદલે મુળું એવો વિભક્તિ રહિત શબ્દ છે. તો છીસમુળો ને સ્થાન છત્તીસમુĒિ પાઠ છે. મા ને બદલે હોર્ પાઠ પણ કોઈ નોંધે છે.
૧૪૦
આ સૂત્રની ભાષા પ્રાકૃત છે. ગાહા છંદમાં સૂત્ર રચના છે.
આ સૂત્રમાં પદ-આઠ, ગાથા-બે, ગુરુ વર્ણ-૧૦, લઘુ વર્ણ-૭૦ અને સર્વે મળીને ૮૦ વર્ષો છે. સૂત્રનો ઉપયોગ ગુરુ સ્થાપના માટે થાય છે.
-
આ સૂત્રના ઉચ્ચારણમાં મુખ્યત્વે જ્યાં જ્યાં જોડાક્ષરમાં ‘ત્ત’ છે ત્યાં ઉચ્ચારમાં ભૂલ થતી હોય છે. જેમકે – ગુત્તિ, સંજુત્તો, જુત્તો, તિગુત્તો. એ જ રીતે મુક્કો અટ્કારસ, સમો, મજ્ઞ, મહવ્વય શબ્દનો જોડાક્ષર છુટી જતો જોવા મળે છે. ત્યાં-ત્યાં સાચા ઉચ્ચારણ માટે લક્ષ્ય રાખવું જોઈએ.
-
-X-X.