SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | [ ૬૭ નિમિત્ત – દેવ જિનેશ્વર, ગુરુ યતી, અરુ જિન-આગમ સાર; ઇતિ નિમિત્તતે જીવ સબ, પાવત હૈ ભવપાર. ૮. અર્થ :–નિમિત્ત કહે છે:–જિનેશ્વર દેવ, નિગ્રંથ ગુરુ અને વીતરાગનાં આગમ ઉત્કૃષ્ટ છે; એ નિમિત્તો વડે બધા જીવો ભવનો પાર પામે છે. ૮. ઉપાદાન – યહ નિમિત્ત ઇસ જીવકો, મિલ્યો અનંતી બાર; ઉપાદાન પલટ્યો નહીં, તૌ ભટક્યો સંસાર. ૯. અર્થ :–ઉપાદાન કહે છેઃ—એ નિમિત્તો આ જીવને અનંતી વાર મળ્યા, પણ ઉપાદાન (જીવ પોતે) પલટ્યું નહિ તેથી તે સંસારમાં ભટક્યો. ૯. નિમિત્ત – કે કેવલિ કે સાધુકે, નિકટ ભવ્ય જ હોય; સો લાયક સમ્યફ લહે, યહ નિમિત્તબલ જોય. ૧૦. અર્થ –નિમિત્ત કહે છે:–જો કેવલી ભગવાન અથવા શ્રુતકેવલી મુનિ પાસે ભવ્ય જીવ હોય તો ક્ષાયિક સમ્યત્વ પ્રગટે છે એ નિમિત્તનું બળ જુઓ! ૧૦. ઉપાદાન – કેવલિ અરુ મુનિરાજકે, પાસ રહેં બહુ લોય; પૈ જાકો સુલટ્યો ધની, ક્ષાયક તાકો હોય. ૧૧. અર્થ –ઉપાદાન કહે છે –કેવળી અને શ્રુતકેવળી મુનિરાજ પાસે ઘણા લોકો રહે છે, પણ જેનો ધણી (આત્મા) સવળો થાય તેને જ ક્ષાયિક (સમ્યક્ત્વ) થાય છે. ૧૧. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250
SR No.007782
Book TitleSarva Samanya Pratikraman Avashyak
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size889 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy