SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ દેશચારિત્રીને અપાતા ઉપદેશનું સ્વરૂપ ઉત્તર સુયોગનો સાધક નયનિપુણ ભાવસાર જધન્ય દેશત્યાગીને મધ્યમ જે પ્રકારે આત્માનું હિત ઉપદેશ અનુસાર સદગુરુ દેશ ત્યાગનો તેમ થાય તે પ્રકારે તે દ્વારા સંવેગ, નિર્વેદ અને ઉત્તરોત્તરનાં વિકાસનો ઉપદેશ આત્માને ધર્મ ઉપદેશ સમતાદિથી મધુર વાણીથી નિપૂણતા પૂર્વક અપાતો ઉપદેશ એક વ્રત ગ્રહણ કરનાર જધન્ય દેશત્યાગી. બે-પાંચથી યાવત્ બાર વત ગ્રહણ કરનાર મધ્યમ દેશ ત્યાગી. બાર વ્રત સાથે અગિયાર પ્રતિમા ધારણ કરનાર ઉત્કૃષ્ટ દેશત્યાગી. ઉપરોક્ત સ્વરૂપને વધુ સ્પષ્ટ કરતાં આચાર્યશ્રી ૩૦મી ગાથામાં ફરમાવે છે દેશચારિત્રવાન જીવાત્માને ઉચિત આચરણનાં ઉપેદશનું સ્વરૂપ (૧) (૨) ( ૩) (૪) (૫) () સદ્દધર્મને બાધા સુવિશુદ્ધ જિનેશ્વર પ્રભુની વિધિપૂર્વક નિત્ય સંધ્યા યોગધર્મનું ન આવે તેવી દાન પૂજા ભોજન નિયમ સ્મરણ આજીવિકા (અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન) આ પ્રમાણે દેશવિરતિધર શ્રાવકને સામયિકાદિ વિષયક ઉપરોક્ત સમયાનુસાર અનુષ્ઠાન જે મોક્ષસાધક હોવાથી ‘યોગ’ રૂપ છે. તે કારણસર ગુરુદેવ શ્રાવકને ઉપદેશ આપે છે. ગૃહસ્થ શ્રાવકને યોગનો સંભવ ન હોવાથી યોગનાં ઉપદેશનું કારણ જણાવે છે. મોક્ષનાં કારણરૂપ દેશવિરતિધરનાં યોગનું સ્વરૂપ ધર્મવિષયક ભાવનામાર્ગ ઉલ્લાસપૂર્ણ ચૈત્યવંદન યતિવિશ્રામણા (સાધુવૈયાવૃત્ય) શ્રવણ ચૈત્યવંદન, મુનિસેવા, ધર્મવિષયક શ્રવણ આ બધી પ્રવૃત્તિઓ ગૃહસ્થને માટે યોગરૂપ છે. અને ભાવનાઓનું ચિંતન ઇત્યાદિ નૈતિક દૈનિક કાર્યોનાં નિયોગથી શ્રાવકને પણ યોગ હોય છે.જ 66.
SR No.007277
Book TitleYogshatak Granth Ek Aadhyayan
Original Sutra AuthorN/A
AuthorJagruti Nalin Gheewala
PublisherAntarrashtriya Jainvidya Adhyayan Kendra
Publication Year2011
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy