________________
ગર
થાકારક
પ્રકરણ ૭ મું.
pી માતાના
રી આચાર્ય દેવેશે બેરૂ ગામની જનતાને ઉપદેશ પાનથી ધર્મ
૧eી ૨ગમાં તરબોળ કરી ધર્મપ્રવૃત્તિઓ જાગૃત કરી હતી. ૮ ગુરૂ આજ્ઞાપાલન કરવામાં વિકટ પ્રસંગે પણ ત્યાંની પ્રજા કટીબદ્ધ હતી, એટલે બેરૂ સંઘને એકત્રિત કરી આચાર્ય દેવેશે જણાવ્યું કે તમારા ગામના ભાગ્યદયથી જ માણસાથી આવેલ લાલચંદભાઈદીક્ષા લેવા માટે અત્યંત ઉત્કંઠાવાળા છે અને એ કાર્યમાં વિલંબ એ તેના શ્રેયઃ૫થમાં વિદન રૂપ છે. તેમની દીક્ષાની ભાવના તીવ્ર છે તેને વિરકતભાવ પણ અંતરને છે એની એમના ગાઢ પરિચયથી મને ખાત્રી છે. જે તમારે સંધ તેનું યથાર્થ રક્ષણ કરવા તૈયાર હોય તે તેને પ્રવજિત કરીએ.