SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સરિશેખર r૪૭ યત્ન કર્યા છતાંયે આશા ભંગ થતાં પણ પરાક્રમી પુરૂષે પિતાનું ધ્યેય સિદ્ધ કરવા વિશેષ ઉદ્યમવંત થઈ (Try try again) ની કહેતાને અમલમાં મૂકે છે. યત્ન કરતા ફળ જરૂર હાથમાં જ છે એવી તમન્ના આશા વાદીઓમાં રમી રહી હોય છે; એજ તમન્નાને મનમાં રાખી માણસાથી આવેલ સગા વહાલા અનિચ્છાએ ખેંચી ગયા છતાં ત્યાં વિરક્ત દશામાં જીવન નિર્વહન કરવા સાથે સંયમ પ્રાપ્ત કરવાની તે મોઘી પળને ઝંખી રહ્યા હતા. હદયથી ઈચ્છતા નહિ હોવા છતાં સામાન્યતઃ સંસારીક વ્યવહારાદિ પ્રવૃત્તિમાં જોડાવું પડતું. આ દિશામાં તેઓના બે વર્ષ વ્યતીત થયાં. પુણ્યનો ઉદય કોઈ અનેરૂં જ કાર્ય કરે છે. અનાયાસે ઇષ સં જેને પ્રાપ્ત કરાવવામાં તે પુણ્યને જ પડે હેય છે. એ અરસામાં એક પ્રતાપી મહાત્મા માણસામાં પધાર્યા. અને લાલચંદભાઈના પુણ્ય બળે તેઓશ્રીના ચાતુર્માસને નિર્ણય પણ ત્યાં જ થયે. એમની કીર્તિ ચોતરફ પ્રસરતી ગઈ. એમની વિદ્વત્તા, ત્યાગ, અને નિઃસ્પૃહતાએ જનતા ઉપર ઉંડી છાપ પાડી. તેઓની બ્રહ્મનિષ્ઠતા અને રૂચીએ જનતાના હૃદયસમાં ભક્તિ તરંગને ઉભરાવ્યા.
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy