SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ 1 - કવિકુલકિરીટ વ્યાખ્યાની પ્રથા બંગાલીઓને ઉપકારક અને ધર્મને સત–પંથની દર્શક નિવડી. બંગાલને વિહાર કે. વિકટ અને ભયાવહ છે, છતાંય. એ ધર્મના લીડરે (leader ) નિડરતાથી વિચરી, ઉપકારને અજબજ વરસાદ વરસાવ્યું. જેઓ માંસાહાર કરવામાં ધર્મ મનાવતા હતા, તેવાઓને પણ સરળ અને હૃદય સ્પર્શી દલીલથી માંસ મદિરાના કદર ત્યાગી બનાવ્યા. જોરશોરથી પ્રતિદિન વ્યાખ્યાન, અને જાહેર ભાષણની પ્રવૃત્તિઓ ચાલુ છતાં, ગુરૂસેવા તથા નવનવા શાસ્ત્રોનું અવલેકન મંદ ન પડતાં, અધિક અધિક ઉત્તેજિત થતું ગયું. ધન્ય છે એ શાસન સેવક અને ધર્મ સુભટ બાળ-વયસ્ક મુનિપ્રવરને !
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy