________________
८
નમઃ અવ્યયના
યોગમાં...
૯ | સ્વસ્તિ, સ્વધા,
भद्रं, स्वाहा
અવ્યયના યોગમાં
૧૧ ઉત્પત્તિ અર્થમાં...
૧૦ હિતના યોગમાં... | જેનું હિત ઈચ્છીએ એને ચતુર્થી
વિભક્તિ લાગે.
૧૨ પૃથ, નાના, મિન્ન,અન્ય વગેરેના
યોગમાં
૧૩૭મી, મય વગેરે
ભયવાચક અર્થમાં..
૧૪ શ્રેષ્ઠ, પ્રધાન,
પ્રથમ વગેરે
અર્થમાં...
જેને નમસ્કાર હોય એને
ચતુર્થી વિભક્તિ લાગે.
જેનું કલ્યાણ વગે૨ે ઈચ્છીએ
તેને ચતુર્થી વિભક્તિ લાગે.
૧૫ સ્નેહ, विश्वास
જ્યાંથી ઉત્પત્તિ થઈ હોય તેને
પંચમી વિભક્તિ લાગે.
જેનાથી ભિન્ન હોય તેને
પંચમી વિભક્તિ લાગે.
જેનાથી ભય હોય તેને
પંચમી વિભક્તિ લાગે.
જેઓમાં શ્રેષ્ઠ, પ્રધાન વગેરે
હોય એને ષષ્ઠી કે સપ્તમી લાગે.
આને નિર્ધા૨ણષષ્ઠી/સપ્તમી વિભક્તિ કહેવાય છે.
नमस्तुभ्यम् । जिनाय नमः ।
જેના પર સ્નેહ આદિ હોય
વગેરે અર્થમાં... તેને સપ્તમી વિભક્તિ લાગે.
स्वस्ति संघाय ।
अग्नये स्वाहा।
गुरुः शिष्याय हितं इच्छति ।
पंकाद् जायते
इति पंकजम् ।
ઘટાદ્ અન્ય: પટ: I તરો: પુષ્પ પતતિ ।
चौराद् भयं वर्तते ।
व्याघ्राद् भयम् ।
रौति ।
जनकस्य पुत्रे अतीव
થોડાં રૂપો પણ જોઈએ :– અત્યાર સુધીમાં
स्नेह वर्तते । આપણે અ કારાન્ત
પુલ્લિંગ / અ કારાન્ત નપુંસકલિંગ / આ કારાન્ત સ્ત્રીલિંગ/રૂ કારાન્ત પુલ્લિંગ તથા સર્વનામના રૂપો જોયાં આ વખતે - હજી સરલ સંસ્કૃતમ્-૧ ૯૪૨૯૮૩
૩૨૨૨૪૫ાઠ-૧૪૨૨
जिन: नराणां, नरेषु શ્રેષ્ઠઃ ।