________________
તેને
છે. ૬.
ક્ષણુ માણુસનું હૃદ ગશુભ ન રૂપી કીકથી જીલ્લ પડિતાએ નિષ વિષણુ મને જેમાં મનુષ્ય સુતા સુતા એ કારના કારના શુળ નિજ હૃદ યને વાસિત કરે, તેને પડિતાએ સુપ્તે સ્મૃત નામના કાર્યાત્સ કહેલા છે. ૭. જેમાં મનુષ્ય સુઇને ચાર પ્રકારમાંથી કાઈ પણ પ્રકારનુ' ધ્યાન કરે તેને આપ્તજના સુપ્ત નામને કાયાત્સર્ગ કહે છે. ૮. તથા જેમાં સુતેલા પ્રાણી અને પ્રકારના અશુભ ધ્યાન ધ્યાય તે કાયાત્સગને આપ્ત (જિન) વચનને જાણનારા પડિતા મુખ્તસુપ્ત જાતિના કાયાત્સગ કહે છે. ૯.
66
આવશ્યક સૂત્રમાં પણ કહ્યું છે કે— ઉષ્કૃિત, નિષણુ અને સુપ્ત એ ત્રણ પ્રકાર પૈકી એક એક પદ્યને વિષે દ્રવ્ય અને ભાવવ ચાર વિકલ્પે। જાણવા. + ” એક અંતમુહૂત્ત સુધી ચિત્તની જે એકાગ્રતા થાય તેનું નામ ધ્યાન કહેવાય છે,તે ધ્યાન આન્ત, રા, ધર્મ અને શુક્લ એ ચાર પ્રકારનુ છે. તેમાં પહેલા એ ધ્યાન સંસારને વધારનાર કહ્યાં છે, અને છેલ્લા બે ધ્યાન મેાક્ષનાં કારણભૂત કહ્યાં છે, તેથી તેનાજ અહીં અધિકાર છે, પહેલા એ ધ્યાનના નથી.
૧ દ્રવ્યથી એટલે શરીરથી ઉભેલા અને ભાવથી શુભ ધ્યાનને ધ્યાનારા તે મને પ્રકારે ઉચ્છિત ૨ દ્રવ્યથી—શરીરથી ઉભેલા પણ ભાવથી-શુભ ધ્યાન નહીં યાનારા તે, ૩ દ્રવ્યથી ઉભેલા નહીં પણ ભાવથી રાભ ધ્યાન યાનારા તે- અને ૪ દ્રવ્યથી ઉભેલા નહીં અને ભાવથી શુભ યાન ધ્યાનારા પણ નહીં તે. આ પ્રમાણે નિષ્ણુ અને સુસ પદની સાથે પણુ દ્રવ્ય ભાવથી ચાર ચાર ભેદ સમજી લેવા -૧ દ્રવ્યથી ભાવથી ખંનેથી નિષણુ, ૨ દ્રવ્યથી નિષ્ણુ ભાવથી નહીં, ૩ ભાવથી નિષણુ દ્રવ્યથી નહીં, ૪ ૬૫ ભાવ ખતેથી નિષણૢ નહીં, ૧ દ્રવ્યભાવ અનેેથી સુસ, ૨ દ્રવ્યથી સુપ્ત ભાવથી નહી, ૩ ભાવથી સુપ્ત દ્રવ્યથી નહીં, ૪ અને પ્રકારે સુપ્ત નહીં. આમ ચાર ચાર ભેદ થાય છે.