________________
તથા તેની ઉપર કાબુ દાત છે, પણ એ પાંચ દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે,
- ૧ કાર્યોત્સર્ગ શબ્દને અર્થ.
કાય” એટલે શરીર, તેને “ઉત્સ” એટલે ત્યાગ તે કાર્યોત્સર્ગ કહેવાય છે. તે કાર્યોત્સર્ગ ઉપસર્ગો થયા છતાં પણ પિતાના ચરણે આક્રમણ કરેલા સ્થાનથી જરા પણ નહીં ચલાયમાન થવાથી શુધ્ધ કહેવાય છે. તે વિષે કહ્યું છે કે –“દેવ,મનુષ્ય અને તિર્યચના કરેલા ઉપસર્ગોને સમ્યક પ્રકારે સહન કરવાથી શુદ્ધ કાયેત્સર્ગ થાય છે.”
૨ કાર્યોત્સર્ગના ભેદ, કાયોત્સના નવ ભેદે છે.–ઉસ્કૃિતસ્કૃિત ૧, ઉચ્છિત ૨, સમુચિતનિષણ ૩, નિષણાછૂિત ૪, નિષણ પ, નિષરણનિષણ ૬, સુપ્તાછૂિત , સુપ્ત ૮, અને સુસુપ્ત ૯. આ પ્રમાણે આગમના જ્ઞાનીઓએ નવ પ્રકારના કાર્યોત્સર્ગ કહેલ છે. બુદ્ધિમાન આચાર્યો તેના અર્થની સ્પષ્ટતા આ પ્રમાણે કરે છે.–બુદ્ધિ રૂપી ધનવાળો મનુષ્ય શરીરવડ ઉભો થઈ જે (કાયેત્સર્ગ) માં ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન થાય તે ઉહૂિતચ્છિત કાયોત્સર્ગ કહેવાય છે. ૧. જેમાં ધર્મ, શુક્લ, આર્ત, અને રૌદ્ર, એ ચારે પ્રકારના ધ્યાન કરે અને શરીરથી
ન થાય તેને ઉચ્છિત કાર્યોત્સર્ગ કહ્યો છે. ૨. જેમાં શરીર વડે ઉભા થયા છતાં આર્ત કે રૌદ્ર ધ્યાનનું જ સ્મરણ કરે તે ઉસ્કૃિતનિષણ જાતિને કાયોત્સર્ગ છે. ૩. જેમાં શરીરથી નીચે બેસીને ધર્મ કે શુક્લ ધ્યાન થાય તે નિષણેસ્કૃિત નામને કાયોત્સર્ગ જાણ. ૪. જેમાં નીચે બેસીને કાર્યોત્સર્ગ કરનાર મનુષ્ય શુભ અને અશુભ બન્ને પ્રકારનું ધ્યાન કરે તેને પંડિત નિષણ નામને કાત્સર્ગ કહે છે. ૫. જેમાં નીચે બેઠેલા વિચ