________________
( ૮૦ )
ચદ્ર જેવાણના
કિમાં સત્યવાહી ચાવડે પણ
લાખ મનુષ્યમાં રહેલા તે કામાતુર પુરૂષની દ્રષ્ટિ દેખાઈજ આવે છે. અર્થાત્ તે જણાયા વિના રહેતી નથી.” આ પ્રમાણેના નિષ્કપટ બ્રહ્મચર્યના ગુણે કરીને શ્રેષ્ઠ અને ચંદ્ર જેવા સુંદર મુખવાળો તે મહામંત્રી વેશ્યાવડે પણ યોગીની જેમ ગવાયે.
લેકમાં સત્યવાદીપણાથી પ્રસિદ્ધિને પામેલા મહણસિંહને એકદા કઈ દુર્જને અસત્યવાદી કહેવરાવવાની ઈચ્છા કરી. કારણકે દુર્જન માણસ મહાપુરૂષોના શત્રુજ હોય છે. તેથી તે સમય જોઈને રાજાની પાસે જઈ બે કે–“આ મહણસિંહ પોતાની પાસે ચોસઠ ટૂંક સુવર્ણ છે એમ બેલે છે, પરંતુ તેની પાસે ઘણું દ્રવ્ય છે.” તે સાંભળી રાજાએ પ્રાતઃકાળે સભામાં યુક્તિથી તેને પૂછયું કે “હે મંત્રી ! તમારી પાસે દુઃખને નાશ કરનારું ધન કેટલું છે?”. મંત્રીએ કહ્યું કે–“મને સાત દિવસની મુદત આપે કે જેથી તેટલા સમયમાં ધનની ગણતરી કરીને આપને કહું.” પછી ચાણકયની જેવી બુદ્ધિવાળા તેણે ધનની ગણતરી કરીને રાજાને યથાર્થ કહ્યું કે “જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર મને ડર ચરિત્રવાળા હે રાજા ! મારે ઘેર એંશી લાખ ને ચાર હજાર સુવર્ણ છે. તે સિવાય રૂ૫, તાંબુ, પીતળ વિગેરે ઘરમાં સારભૂત વરંતુ ઘણી છે.” તે સાંભળી રાજા આશ્ચર્ય પામે. કેમકે કઈ પણ માણસ પિતાના ધનની ખરી સંખ્યા કોઈની પાસે કહેતા નથી. તેમાં પણ રાજા પાસે તે કહેવાતી જ નથી. મંત્રીને ઉત્તર સાંભળી બાદશાહ સભા સમક્ષ તેની પ્રશંસા કરતે બેલ્યો કે-“ અહે! આ મંત્રી ખરેખરે સત્યવાદી છે. તેને મારી પણ દ્રવ્ય લઈ લેશે એવી બીક લાગી નહીં. પૃથ્વી પર આ એક મંત્રી જ મારા રાજ્યને મુગટ છે. કારણકે મનુષ્ય પુષ્પને પણ ગુણવડે કરીને જ મસ્તક ઉપર ધારણ કરે છે. આ પ્રમાણે તેના ગુણ ગાવા પૂર્વક અત્યંત સન્માન કરી સુરત્રાણે તેને પોશાક આપે અને તેને યશ પૃથ્વી પર પ્રસર્યો. “ધર્મના કાર્યમાં ધનને વ્યય કરનાર, કામદેવના રૂપનું હરણ કરનાર, સાધુપુરૂષોમાં અગ્રેસર, શુભ
૧ ગુણ શબ્દમાં કષ છે, ગુણ એટલે દેરાવડે ગુંથાય છે ત્યારે જ તે 'મસ્તકે ચડે છે. અથવા ગુણ એટલે સુગંધ.