________________
(-02-)
નથી, શાહુકાર માણુસ ચારની મધ્યે વસે તે સારૂં નથી, ઘર ઉપર હેલે આલે તે સારૂં નથી, કવિ ખેાટી કવિતા કરે તે સારૂં નથી, વૃધ્ધ પુરૂષ નવી સ્રી પરણે તે સારૂં નથી, જયાં કડી ( બંધન ) ન હાય ત્યાં ઘેાડાનું રહેવું સારૂં નથી, જેઠ માસના તડકા સારી નથી, જે પારકે ઘેર જાય તે સ્ત્રી સારી નથી, રાજાના અંતઃપુરમાં પુરૂષે જવું સારૂં નથી, તથા એ સ્ત્રીના ભોર થવું એટલે કે એક સ્ત્રી છતાં બીજી સ્ત્રી પરણવી તે સારૂં નથી.”
66
ઃઃ
પછી રાજા જેટલામાં તેનાં વસ્ત્રો ઉતરાવી પ્રહાર કરવા જાય છે, તેટલામાં તેની કેડ ઉપર સાત તાળાં મારેલા કચ્છ જોઇ તે હર્ષ પામ્યા. બાદશાહે કહ્યું કે આ તાળાંના સમૂહને ઉઘાડી નાંખ.” ત્યારે તે ખેલ્યા કે “ હું મહારાજા ! આ તાળાંઓની કુંચીએ મારે ઘેર મારી સ્ત્રીની પાસે છે, તેથી હું જ્યારે મારે ઘેર જઇશ ત્યારે તે આ તાળાં ઉધાડશે.” રાજાએ કહ્યું કે- અહા મત્રી ! તેં જે આ ગાત્રનું અંધન રાખ્યું છે તે અતિ દુષ્કર છે.’’ હું લેાકા ! જુઓ. આવુ શીળ કેવુ ઉજવળ છે ? જેણે આ ભવમાં પેાતાના આત્માને નિય ંત્રિત કર્યાં હોય, તે પરભવમાં શી રીતે પીડા પામે ? કહ્યું છે કે “ જે મહા સત્ત્વવાળા ભવ્ય જીવા કાયાએ કરીને પણ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે, તે અવશ્ય પાંચમા બ્રહ્મલાક નામના સ્વર્ગમાં ઉત્પન્ન થાય દે
-
-
રાવણે સીતાનું હરણ કર્યું, ત્યારે તેની શોધ કરવા માટે રામ અને લક્ષ્મણુ ચાલ્યા. માર્ગમાં સીતાનાં આભૂષણેા પડેલાં તેમના જોવામાં આવ્યાં. તે જોઇ રામે લક્ષ્મણને આ ઘરેણાં કાનાં છે ? એમ પૂછ્યું. ત્યારે લક્ષ્મણે જવાબ આપ્યા કે—“હું તેના કુંડળને ઓળખતા નથી, તેમજ તેના હાથના કંકણને પણ ઓળખતા નથી, પર ંતુ હ ંમેશાં તેના ચરણને હું વાંદતા હતા, તેથી તેના પગના નૂપુરનેજ હું આળખું છું. ” આથી સ્પષ્ટ જણાય છે કે લક્ષ્મણે કાઇ પણુ વખત સીતાનુ મુખ કે હાથ વિગેરે અવયા જોયાંજ નથી, માત્ર વદૅના કરતાં પગ ઉપર જ દૃષ્ટિનાં ખેલી છે. અહા ! કેવું તેનું શીળ !
,,