________________
(૭૬ )
તપથી પાત્રપણ પ્રાપ્ત કરી શકાતુ નથી; પરંતુ વિનયાદિક ગુણા જ પૂજવા યાગ્ય છે એમ પડિતાએ સમજવું.”
""
અહીં ધર્મકર્મમાં ધુરંધર અને મધુર વચન બેલનાર જગ સિંહ નામના શેઠે પૃથ્વી પર પાતાનું નામઅમર કર્યું. એકદા સુરત્રાણુ બાદશાહે રાજસભામાં એક અપૂર્વ મણિ બતાવીને તેને પૂછ્યું કે–“હું શેઠ ! આ મણિની જેવા બીજો મિણુ છે ? ત્યારે ચંદ્રની શેાભાના પણ તિરસ્કાર કરનાર જેનુ મુખ છે એવા તે શેઠે જવાબ આપ્યા કે–“ હે સ્વામી ! પૃથ્વી પર સુરત્રાણુ તા એકજ હાય છે, બીજો હાતા નથી. આ વચન સાંભળી રજિત થયેલા રાજાએ વચનની ચતુરાઇને આશ્રય કરનારા તેને માટી પ્રસન્નતાપૂર્વક પેાશાક આપ્યા.
,,
તે જગસિહ મહેભ્યને મહસિ’હ નામે પુત્ર થયા. તે પુત્રમાં ચદ્રની જેમ કળાએ વૃધ્ધિ પામતી હતી. અને કળાવાન એવા તે શીલરહિત કુમિત્રાની સંગત કરતા નહાતા. કારણ કે અગ્નિના સંગથી જળમાં પણ ઉષ્ણુતા આવે છે તેમ કુસ ંગથી ગુણાના નાશ થાય છે.
એકદા ગુરૂની વ્યાખ્યાન સભામાં બેઠેલા મહસિ હૈસૂકતરૂપી અમૃતને ઝરતા એવા ગુરૂના મુખચંદ્રથી એક કાવ્ય સાંભળ્યુ, તેના અર્થ આ પ્રમાણે હતા. —“ કેટલાક તુંબડાએ મુનિઓના હાથમાં રહીને પાત્રની લીલાને ભજે છે, કેટલાક ઉત્તમ વાંસની સાથે જોડાઇને રસ સહિત મધુર ગાયન કરે છે,કેટલાક સારા દારડા વડે બાંધવાથી દુસ્તર સમુદ્રથી તારે છે, અને જેના મધ્ય ભાગ બળી ગયા છે એવા કેટલાક તુખડા તા રૂધિરને પીએ છે. અર્થાત્ રૂધિરપાનના ઉપયાગમાં આવે છે. ” આ કાવ્ય સાંભળીને જેમ સૂર્યના કિરણેાથી કમળ વિકસ્વર થાય તેમ તે મણિસંહનું હૃદયકમળ વિકસ્વર થયું. · માત્ર વસ્ત્ર વડે સાફ કરવાથીજ જેમ રત્ન રજ રહિત થાય છે, તેમ ઉત્તમ બુદ્ધિમાન પ્રાણી માત્ર ઉપદેશથીજ પાપના ત્યાગ કરે છે.’ એક શ્ર્લાકનાજ શ્રવણથી ઉત્તમ