________________
(૭૨)
મુખવાચિકાની પડિલેહણ કરી, પાક્ષિક સૂત્ર ભણી, ઉભા થઈ, કાયેત્સર્ગ કરી, વાંદણ દઈ, ત્રીજી વારના સમાપ્ત ખામણાં કરી છેવટ ચાર
ભવંદન વડે ખામ દેવા. એ રીતે કહ્યા પછી દેસિક પ્રતિક્રમણના વિધિ પ્રમાણે સર્વ વિધિ વાંદણથી માંડીને કરો. તેમાં વિશેષ એટલું કે ક્ષેત્રદેવતાને બદલે ભુવનદેવતાને કાઉસગ્ન કર. સ્તવનને સ્થાને અજિતશાંતિ સ્તવ કહેવું અને લઘુતિને સ્થાને વૃદ્ધ શાંતિ કહેવી. એ જ પ્રમાણે ચાતુર્માસી અને સાંવત્સરિક પ્રતિક્રમણને વિધિ પણ જાણપાક્ષિક, ચાતુમાસિક અને સાંવત્સરિક પ્રતિકમણુને વિષે વિધિ સરખે જ છે, માત્ર નામને ફેરફાર છે એટલે પાક્ષિકને સ્થાને ચ9માસી અથવા સંવછરી કહેવું. અને કાર્યોત્સર્ગમાં ભેદ છે, તે આ પ્રમાણે-પાક્ષિક પ્રતિક્રમણમાં કાર્યોત્સર્ગ ૧ર લોગસ્સને કરે, ચતુર્માસિકમાં ૨૦ લોગસ્સને કરવો અને સાંવત્સરિકમાં ૪૦ લોગસ્સ અને ૧ નવકારને કર, અને પ્રથના સંબુધા ખામણામાં પાક્ષિકમાં ૩ને ચાતુમાંસિકમાં ૫ને અને સાંવત્સરિકમાં ૭ને ખમાવવા.(પાછળ બે બાકી રહેવા જોઈએ) - પ્રતિક્રમણને કાળ આ પ્રમાણે છે-“સૂર્ય અર્થે અસ્ત થાય તે વખતે ગીતાર્થ મુનિ પ્રતિક્રમણ સૂત્ર ભણે છે. આ વચનના પ્રમાણુશી તે જ કાળ દૈવસિક પ્રતિકમણને જાણવ,રાવિક પ્રતિકમણને સમયે આચાર્યાદિ નિદ્રા રૂપી મુદ્રાને ત્યાગ કરે છે, અને પ્રતિક્રમણ તેવી રીતે કરે છે કે (પ્રતિક્રમણ કર્યા પછી) પડિલેહણ કરી રહે ત્યારે સુર્યોદય થાય. અપવાદથી કહીયે તે દેવસિક પ્રતિક્રમણને કાળ દિવસના ત્રીજા પ્રહરથી અધરાત્રિ સુધી જાણવો યોગશાયિની વૃત્તિમાં મધ્યાન્ડથી આરંભોને અર્ધ રાત્રિ સુધી કહેલ છે. રાત્રિક પ્રતિકમણને કાળ અર્ધ રાત્રિથી આરંભીને મધ્યાન્ડ સુધી કહ્યો છે, તે વિષે અન્યત્ર કહ્યું છે કે “રાવિક પ્રતિક્રમણને કાળ ઉઘાડા પોરસી સુધીને છે, અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય પ્રમાણે પુરિમક વધી છે.
પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ પસાદિકને અંત કરવાનાં છે. પરંતુ વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાં– “જપ્ત. અ વહુ, મારવું ય મં તુ નાયti ” ઇત્યાદિકની વ્યાખ્યા કરતાં ટીકામાં અને ચૂણિમા પાક્ષિક પ્રતિક્રમણ ચિદશની