________________
દિવસના અતિચારની શુદ્ધિને માટે કાર્યોત્સર્ગ (૪ લોગસ્સનો ) કરવો. આ પ્રમાણે દેવસી પ્રતિકમણનો વિધિ જાણવો. ૧
હવે રાત્રિક પ્રતિક્રમણને વિધિ કહે છે–પ્રથમ (રાઈ પતિક્રમણે ઠાઉં કહેવા વડે ) મિથ્યા દુષ્કત દઈ પછી પ્રણિપાત દંડક (નથુણું) કહી ત્રણ કાયોત્સર્ગ કરવા. પછી મુખવાચિકાની પડિલેહણ કરવી, પછી વાંદણાં દેવાં, પછી આલોચના લેવી (રાઈ આલોઉં કહેવું), પછી પ્રતિક્રમણનું સૂત્ર (વંદી) ભણવું, પછી વાંદણાં જેવાં અને બામણાં કરવાં (અભુદ્દઉં ખામવું), પછી વાંદ ણાં દેવાં પછી માથી ૩રક્ષા ઈત્યાદિ ત્રણ ગાથા કહેવી, પછી છમાસી તપ વિગેરે ચિતવવાનો કોત્સગ કરો, પછી મુખવયિકા પડિલેહી બે વાંદણ દઈ પચ્ચ
ખાણ કરવું, પછી (વિશાળચનની) ત્રણ ગાથા વડે ત્યવંદન કરવું. આ રીતે રાઈ પ્રતિક્રમણને વિધિ જાણ. તેમાં જે ત્રણ કાર્યાત્મગ કરવાના કહ્યા છે તેની અંદર પહેલો ચારિત્રાચારની શુદ્ધિ માંટે બીજો દર્શનાચારની શુદ્ધિ માટે અને ત્રીજો માનાચારની શુદ્ધિ માટે એમ ત્રણ કાયોત્સર્ગ કરવા. તેમાં પણ ત્રીજા કાર્યોત્સર્ગમાં રાત્રિ સંબંધી અતિચારનું ચિંતવન કરવું, ( પહેલા બે કાઉસગ એકેક લોગસ્સના કરવા), તથા છમાસી તપથી આરંભીને એક એક દિવસની હાનિ કરતાં છેવટ પરસિ અને નવકારશી સુધીના તપનું ચિતવન છેવટના પ્રતિક્રમણ સૂત્ર કહ્યા પછીના કાઉસગમાં કરવું. તે એ પ્રમાણે કે હું છમાસી તપ કરી શકીશ કે નહીં? એમાં એકેક દિવસ ઘટાડતાં પાંચ માસ, ચાર માસ, ત્રણ માસ, બે માસ, એક માસ, પંદર દિવસ, એમ હાનિ કરતાં છેવટ પિરસી અને નવકારશી સુધીનું ચિતવનકરી સ્થાશક્તિ તપ કર. ૨.
હવે પાક્ષિક પ્રતિક્રમણનો વિધિ કહે છે.– પાક્ષિક પ્રતિક્રમ ચતુર્દશી તિથિએ કરવાનું છે. તેમાં પ્રથમ વંદિત્તા સૂત્ર કહેવા પર્યત દૈવસિક પ્રતિક્રમણ પ્રમાણે વિધિ કરીને પછી સમ્યફ પ્રકારે આ પ્રમાણે કરવું –મુખવસ્વિકાને પડિલેહી વાંદણું દેવાં, પછી જયેષ્ઠાનુકમે અમુઠિ ઉંખામવું, પછી પાખી આળેલું કહીને વાંદણા દેવા પછી અભુઠ્ઠીઉં દેવા વડે દરેકને ખમાવવા,પછી વાંદણુદેવાં પછી,